મેશ્વો નદીમાં રેતી ખનન કરનાર લીઝધારકો સામે દહેગામ ના ખેડૂતોએ લાલ આંખ કરી સરકાર સામે બાંયો ચઢાવી
*દહેગામ તાલુકાના અન્નદાતા સાથે અન્યાય કેમ ? સરકારે કિશાનો નાં પેટ ફાડી નદી ની લીઝ લેવાવારા નાં પેટ ભર્યા એવા
Read more*દહેગામ તાલુકાના અન્નદાતા સાથે અન્યાય કેમ ? સરકારે કિશાનો નાં પેટ ફાડી નદી ની લીઝ લેવાવારા નાં પેટ ભર્યા એવા
Read moreઅગમ્ય કારણોસર પાલૈયા રોડ પર રેલ્વે નીચે પડતું મુકતા મોત નીપજ્યું. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ અસારવા થી ઈન્દોર જઈ રહેલી
Read moreધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો. ઓપરેટીવ બેન્ક લિમિટેડના 100 વર્ષ પૂર્ણ થતા સ્વણીમ શતાબ્દી મહોત્સવના ઉજવણીના ભાગરૂપે ડભોડા હનુમાનજી મંદિરના રિવરફ્રન્ટ
Read moreગાંધીનગર જિલ્લાના દહેગામમાં છેલ્લા કેટલાક સમયથી દંપતી વચ્ચે ચાલતા ઝઘડા ખૂની ખેલ ખેલાયો છે. જેમાં પતિ-પત્ની વચ્ચેના ઝઘડાનું સમાધાન કરાવવા
Read moreદહેગામ તાલુકાના ચેખલાપગી ગામમાં આવેલ ચેખલાઈ માતાજી મંદિરે જવાના રોડમાં કથિત ભ્રસ્ટાચાર થયો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે
Read moreદહેગામ તાલુકાના ચેખલાપગી ગામમાં આવેલ ખારી નદી બાજુ એક આવેલ સાતવાડિયા સરકારી વનમાં અંડૂહા નામના વૃક્ષનું રાજ્ય સરકાર દ્વારા રોપણ
Read moreદહેગામ તાલુકામાં આવેલ સલકી ગામમાં આજીવન કાળથી શરૂ થયેલ શ્રી રાજ રાજેશ્વરી રાંગળી માતાજીના ફૂલોનાં ગરબા દર વર્ષે ગામના ચોકમાં
Read moreકંથારપુરા પ્રાથમિક શાળાના આચાર્ય ની બદલી થતા ચોધાર આંસુએ બાળકો રડ્યા, શિક્ષકો પણ હિબકે ચઢ્યા. વ્હાલા શિક્ષકની બદલી થતા ચોંધાર
Read moreકંથારપુરા વડ થી ધનિયોલ રોડ બિસ્માર હાલત માં થઇ ગયો છે જેના લીધે અવારનવાર આ રોડ પર અકસ્માત થાય છે
Read moreદહેગામ તાલુકાના પાટનાકુવા ગામમાં દેવ દિવાળીના દિવસે સાંજે ક્ષત્રિય સમાજ સંગઠન દ્વારા ગામમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં
Read moreગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે તેવા સરકાર ના વચનો ખોટા પડી રહ્યા છે કારણ કે ગુજરાત ના પાટનગર ગાંધીનગરના દહેગામ તાલુકાના
Read moreરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દહેગામ નગર દ્વારા વિજયાદશમી પથ સંચલનનું આયોજન 29 સપ્ટેમ્બર 2024, રવિવારના રોજ કરવામાં આવ્યું, જેમાં 193 સ્વયંસેવકોએ
Read moreગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા હમણાં જ શાળામાં ભણતા બાળકોના રેશનકાર્ડમાં ઈ કેવાયસી કરવાનો નિર્ણય લેવામાં આવતા દહેગામ મામલતદાર સેવા સદન
Read moreગુજરાત સરકાર દ્વારા વિધાર્થીઓને અભ્યાસ દરમિયાન મળતી શિષ્યવૃતિની એક વર્ષ પૂરું થયાં છતાં ચુકવણી કરવામાં ન આવતા દહેગામ તાલુકાના વિધાર્થીઓની
Read moreદહેગામ પાસે પસાર થતી અસારવા થી ખેડબ્રહ્મા રેલ્વે લાઈન નીચે આજે એક અજાણ્યા વ્યક્તિ આવી જતા તેનું ઘટનાસ્થળ પર જ
Read moreઅમદાવાદ તેમજ મહેસાણાના જ્ઞાતિજનોએ ડોક્ટર અનિલભાઈ નું ભવ્ય સન્માન કર્યું ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ એસોસિએશન નવી દિલ્હી ની તાજેતરમાં યોજવામાં આવેલી
Read moreતા-2 સપ્ટેમ્બર, 2024ના રોજ દેહગામ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા ” અર્થશાસ્ત્રમાં કારકિર્દી” વિષય પર વિશિષ્ટ વ્યાખ્યાનનું આયોજન
Read moreદહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામના મોટાવાસ માં રહેતા લોકો આજે ગણપતિ વિસર્જન માટે મેશ્વો નદીના ચેકડેમ ખાતે પહોંચ્યા હતા જ્યાં
Read moreદહેગામ તાલુકાના મામાસાહેબ ના પરા પ્રાથમિક શાળાના શિક્ષક તેમજ સાદરા ના કલ્યાણપુરા ગામના રહેવાસી શિક્ષક ચૌહાણ મનુસિંહ અમરસિંહ ને શિક્ષક
Read moreચેખલાપગી પ્રાથમિક શાળાના આચાર્ય જીગ્નેશકુમાર પટેલને આજે શિક્ષક દિવસ નિમિત્તે ગાંધીનગર ખાતે જિલ્લા શ્રેષ્ઠ આચાર્ય તરીકે સન્માનિત કરવામાં આવતા ચેખલાપગી
Read moreદહેગામ તાલુકા ના રખિયાલ પોલીસ સ્ટેશનમાં એમ એમ ગઢવી ની નિમણૂક થઈ ત્યારથી લોક ચર્ચાઓ માં ચાલી રહ્યા હતા જેવી
Read moreમાધવગઢ પાસે પસાર થતી સાબરમતી નદીમાં ગઈકાલે સાંજે ગામનો વ્યક્તિ ડૂબ્યો હોવાની ઘટના સામે આવી હતી જેમાં ગામલોકો દ્વારા તપાસ
Read moreગાંધીનગર જિલ્લાના ડભોડા ગામમાં આવેલી શ્રી એમ એચ વિદ્યામંદિર હાઇસ્કુલ ભારે વરસાદને લઈને પાણીમાં ઘરકાવ થઈ ગઈ હોય એવા દ્રશ્યો
Read moreદહેગામ ના ચેખલાપગી ગામમાં આવેલ શ્રી ખાબરાવાળા ગોગા મહારાજ ના મંદિરે આજે નાગપાંચમ ના પાવન દિવસે ખુબ મોટી સંખ્યામાં ભાવિભક્તો
Read moreદહેગામ ના ચેખલાપગી થી કંથારપુરા વડ સુધીના રોડ પર ગાબડું પડતા વાહન ચાલકો પરેશાન . . ગુજરાત માં ભ્રસ્ટાચાર ફૂલફાલ
Read moreદહેગામ તાલુકાની ચેખલાપગી પ્રાથમિક શાળાના આચાર્ય જીગ્નેશભાઈ પટેલ જેઓને શિક્ષણ વિભાગ દ્વારા ગાંધીનગર જિલ્લા શ્રેષ્ઠ એચ ટાટ આચાર્ય તરીકે પસન્દગી
Read more15 ઓગસ્ટ, 2024 ના રોજ, ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા, સુજાના મુવાડા ગામ અને રામાજીના મુવાડા – અંગુથળા ગામમાં સાયબેજ CSR
Read moreડભોડા ખાતે શ્રી કેળવણી મંડળ સંચાલિત શ્રી એમ એચ વિદ્યામંદિરમાં આજે 15મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
Read moreદહેગામ — માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના આહ્વાનથી રાષ્ટ્રવ્યાપી “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત દહેગામ તાલુકાના ચેખલાપગી ખાતે તિરંગા યાત્રા
Read moreમાનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના આહ્વાનથી રાષ્ટ્રવ્યાપી “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત દહેગામ ખાતે તિરંગા યાત્રા યોજાઈ જવાહર નવોદય વિદ્યાલય
Read more