Dehgam Archives - Page 2 of 3 - At This Time

મેશ્વો નદીમાં રેતી ખનન કરનાર લીઝધારકો સામે દહેગામ ના ખેડૂતોએ લાલ આંખ કરી સરકાર સામે બાંયો ચઢાવી

*દહેગામ તાલુકાના અન્નદાતા સાથે અન્યાય કેમ ? સરકારે કિશાનો નાં પેટ ફાડી નદી ની લીઝ લેવાવારા નાં પેટ ભર્યા એવા

Read more

દહેગામની મહિલાએ ટ્રેન નીચે પડતું મુકતા ઘટનાસ્થળ પર મોત નીપજ્યું.

અગમ્ય કારણોસર પાલૈયા રોડ પર રેલ્વે નીચે પડતું મુકતા મોત નીપજ્યું. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ અસારવા થી ઈન્દોર જઈ રહેલી

Read more

ADC બેન્કના 100 વર્ષ પૂર્ણ થતા ડભોડા ગામમાં મફત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

ધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો. ઓપરેટીવ બેન્ક લિમિટેડના 100 વર્ષ પૂર્ણ થતા સ્વણીમ શતાબ્દી મહોત્સવના ઉજવણીના ભાગરૂપે ડભોડા હનુમાનજી મંદિરના રિવરફ્રન્ટ

Read more

દહેગામમાં દંપતીના ડખ્ખામાં સશસ્ત્ર ધીંગાણું, ટોળું તલવાર લઈને તૂટી પડતાં બેના મોત; 13 લોહીલુહાણ

ગાંધીનગર જિલ્લાના દહેગામમાં છેલ્લા કેટલાક સમયથી દંપતી વચ્ચે ચાલતા ઝઘડા ખૂની ખેલ ખેલાયો છે. જેમાં પતિ-પત્ની વચ્ચેના ઝઘડાનું સમાધાન કરાવવા

Read more

ચેખલાપગી ગામમાં ચેખલાઈ માતાજીના મંદિર જવાના આરસીસી રોડ નીચે ધોવાણ.ભ્રસ્ટાચાર ચરસીમાએ

દહેગામ તાલુકાના ચેખલાપગી ગામમાં આવેલ ચેખલાઈ માતાજી મંદિરે જવાના રોડમાં કથિત ભ્રસ્ટાચાર થયો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે

Read more

ચેખલાપગી ગામમાં આવેલા સરકારી વનમાંથી અસંખ્ય લાકડાઓની ચોરી. ગ્રામપંચાયત નિંદ્રાહીન

દહેગામ તાલુકાના ચેખલાપગી ગામમાં આવેલ ખારી નદી બાજુ એક આવેલ સાતવાડિયા સરકારી વનમાં અંડૂહા નામના વૃક્ષનું રાજ્ય સરકાર દ્વારા રોપણ

Read more

દહેગામ તાલુકાના સલકી ગામના રાંગળી માતાના ગરબાનું ધામ ધૂમથી થયું સમાપન

દહેગામ તાલુકામાં આવેલ સલકી ગામમાં આજીવન કાળથી શરૂ થયેલ શ્રી રાજ રાજેશ્વરી રાંગળી માતાજીના ફૂલોનાં ગરબા દર વર્ષે ગામના ચોકમાં

Read more

કંથારપુરા પ્રાથમિક શાળાના આચાર્યની બદલી થતા વિધાર્થીઓ આચાર્યને ભેટી ચોંધાર આસુંએ રડ્યા

કંથારપુરા પ્રાથમિક શાળાના આચાર્ય ની બદલી થતા ચોધાર આંસુએ બાળકો રડ્યા, શિક્ષકો પણ હિબકે ચઢ્યા. વ્હાલા શિક્ષકની બદલી થતા ચોંધાર

Read more

દહેગામના કંથારપુરા વડ થી ધનિયોલ સુધીનો ખાડાવાળા રોડ પર સેટિંગ ભરેલ ટેક્ટર પલટી મારી ગયું

કંથારપુરા વડ થી ધનિયોલ રોડ બિસ્માર હાલત માં થઇ ગયો છે જેના લીધે અવારનવાર આ રોડ પર અકસ્માત થાય છે

Read more

પાટનાકુવા ક્ષત્રિય સંગઠન દ્વારા ગામના તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું

દહેગામ તાલુકાના પાટનાકુવા ગામમાં દેવ દિવાળીના દિવસે સાંજે ક્ષત્રિય સમાજ સંગઠન દ્વારા ગામમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં

Read more

રખિયાલ બજાર થી રેલ્વે સ્ટેશન રોડ પર દારુની રેલમસેલ. દેશી દારૂની થેલીઓથી તરબોળ

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે તેવા સરકાર ના વચનો ખોટા પડી રહ્યા છે કારણ કે ગુજરાત ના પાટનગર ગાંધીનગરના દહેગામ તાલુકાના

Read more

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દહેગામ નગર દ્વારા પથસંચલન અને સાર્વજનિક કાર્યક્રમ યોજાયો

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દહેગામ નગર દ્વારા વિજયાદશમી પથ સંચલનનું આયોજન 29 સપ્ટેમ્બર 2024, રવિવારના રોજ કરવામાં આવ્યું, જેમાં 193 સ્વયંસેવકોએ

Read more

તંત્રના પાપે દહેગામ સેવા સદન ખાતે પોતાના બાળકોના ઈ કેવાઇસી માટે ધક્કા ખાતા અરજદારો

ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા હમણાં જ શાળામાં ભણતા બાળકોના રેશનકાર્ડમાં ઈ કેવાયસી કરવાનો નિર્ણય લેવામાં આવતા દહેગામ મામલતદાર સેવા સદન

Read more

સરકાર દ્વારા વિધાર્થીઓની શિષ્યવૃતિ ન ચુકવતા દહેગામ તાલુકાના 200 વિધાર્થીઓના ગાંધીનગરમાં ધામા

ગુજરાત સરકાર દ્વારા વિધાર્થીઓને અભ્યાસ દરમિયાન મળતી શિષ્યવૃતિની એક વર્ષ પૂરું થયાં છતાં ચુકવણી કરવામાં ન આવતા દહેગામ તાલુકાના વિધાર્થીઓની

Read more

દહેગામ ના રામપુરા પાટિયા પાસે પસાર થતી રેલ્વે ટ્રક પર અજાણ્યા યુવકનો રેલ્વે નીચે આવી જવાથી મોત નીપજ્યું

દહેગામ પાસે પસાર થતી અસારવા થી ખેડબ્રહ્મા રેલ્વે લાઈન નીચે આજે એક અજાણ્યા વ્યક્તિ આવી જતા તેનું ઘટનાસ્થળ પર જ

Read more

ઇન્ડિયન મેડિકલ એસોસિએશન નવા પ્રમુખ તરીકે ડોક્ટર અનિલભાઈ નાયક બિનહરીફ ચૂંટાઈ આવતા શુભેચ્છાનો થયો વરસાદ

અમદાવાદ તેમજ મહેસાણાના જ્ઞાતિજનોએ ડોક્ટર અનિલભાઈ નું ભવ્ય સન્માન કર્યું ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ એસોસિએશન નવી દિલ્હી ની તાજેતરમાં યોજવામાં આવેલી

Read more

દહેગામ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા “અર્થશાસ્ત્રમાં કારકિર્દી “વિષય પર વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું

તા-2 સપ્ટેમ્બર, 2024ના રોજ દેહગામ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા ” અર્થશાસ્ત્રમાં કારકિર્દી” વિષય પર વિશિષ્ટ વ્યાખ્યાનનું આયોજન

Read more

દહેગામ ના વાસણા સોગઠી ગામના 10 લોકો મેશ્વો નદીમાં ડૂબ્યા.8 મૃતદેહ મળી આવ્યા

દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામના મોટાવાસ માં રહેતા લોકો આજે ગણપતિ વિસર્જન માટે મેશ્વો નદીના ચેકડેમ ખાતે પહોંચ્યા હતા જ્યાં

Read more

દહેગામ ના મામાસાહેબ ના પરા પ્રાથમિક શાળાના શિક્ષક મનુસિંહ ચૌહાણ ને જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા

દહેગામ તાલુકાના મામાસાહેબ ના પરા પ્રાથમિક શાળાના શિક્ષક તેમજ સાદરા ના કલ્યાણપુરા ગામના રહેવાસી શિક્ષક ચૌહાણ મનુસિંહ અમરસિંહ ને શિક્ષક

Read more

ચેખલાપગી પ્રાથમિક શાળાના આચાર્ય જીજ્ઞેશકુમાર પટેલને જિલ્લા શ્રેષ્ઠ એચ ટાટ આચાર્ય તરીકે સન્માનિત કરવામાં આવ્યા

ચેખલાપગી પ્રાથમિક શાળાના આચાર્ય જીગ્નેશકુમાર પટેલને આજે શિક્ષક દિવસ નિમિત્તે ગાંધીનગર ખાતે જિલ્લા શ્રેષ્ઠ આચાર્ય તરીકે સન્માનિત કરવામાં આવતા ચેખલાપગી

Read more

માધવગઢ ગામના વ્યક્તિનું સાબરમતી નદીમાં ડૂબી જવાથી થયું મોત

માધવગઢ પાસે પસાર થતી સાબરમતી નદીમાં ગઈકાલે સાંજે ગામનો વ્યક્તિ ડૂબ્યો હોવાની ઘટના સામે આવી હતી જેમાં ગામલોકો દ્વારા તપાસ

Read more

ડભોડા શ્રી એમ એચ વિદ્યામંદિર શાળા પાણીમાં ઘરકાવ. પાણીનો કોઈ નિકાલ નહિ

ગાંધીનગર જિલ્લાના ડભોડા ગામમાં આવેલી શ્રી એમ એચ વિદ્યામંદિર હાઇસ્કુલ ભારે વરસાદને લઈને પાણીમાં ઘરકાવ થઈ ગઈ હોય એવા દ્રશ્યો

Read more

દહેગામ ના ચેખલાપગી ગામમાં આવેલ ખાબરાવાળા ગોગામહારાજ ના મંદિરે નાગપાંચમ ની ઉજવણી કરવામાં આવી

દહેગામ ના ચેખલાપગી ગામમાં આવેલ શ્રી ખાબરાવાળા ગોગા મહારાજ ના મંદિરે આજે નાગપાંચમ ના પાવન દિવસે ખુબ મોટી સંખ્યામાં ભાવિભક્તો

Read more

દહેગામ ના કંથારપુરા વડ થી ચેખલાપગીના નવા રોડ પર ત્રણ મહિનામાં જ ગાબડું પડી ગયું

દહેગામ ના ચેખલાપગી થી કંથારપુરા વડ સુધીના રોડ પર ગાબડું પડતા વાહન ચાલકો પરેશાન . . ગુજરાત માં ભ્રસ્ટાચાર ફૂલફાલ

Read more

ચેખલાપગી પ્રાથમિક શાળાના આચાર્ય જીગ્નેશકુમાર પટેલ ને જિલ્લા શ્રેષ્ઠ આચાર્ય તરીકે પસન્દગી થતા ગામ તેમજ શાળામાં ખુશીનો માહોલ

દહેગામ તાલુકાની ચેખલાપગી પ્રાથમિક શાળાના આચાર્ય જીગ્નેશભાઈ પટેલ જેઓને શિક્ષણ વિભાગ દ્વારા ગાંધીનગર જિલ્લા શ્રેષ્ઠ એચ ટાટ આચાર્ય તરીકે પસન્દગી

Read more

સાઇબેજ સોફ્ટવેર પ્રા. કંપની દ્વારા સુજાના મુવાડા, અંગુઠલા, રામાજીના મુવાડા ગામમાં પાણીની ટાંકીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

15 ઓગસ્ટ, 2024 ના રોજ, ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા, સુજાના મુવાડા ગામ અને રામાજીના મુવાડા – અંગુથળા ગામમાં સાયબેજ CSR

Read more

ડભોડાની શ્રી એમ. એચ. વિદ્યામંદિર માં 78 માં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી…

ડભોડા ખાતે શ્રી કેળવણી મંડળ સંચાલિત શ્રી એમ એચ વિદ્યામંદિરમાં આજે 15મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

Read more

દહેગામ ના ચેખલાપગી પ્રાથમિક શાળામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું

દહેગામ — માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના આહ્વાનથી રાષ્ટ્રવ્યાપી “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત દહેગામ તાલુકાના ચેખલાપગી ખાતે તિરંગા યાત્રા

Read more

હર ઘર તિરંગા “અભિયાન અંતર્ગત દહેગામ ખાતે તિરંગા યાત્રા યોજાઈ

માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના આહ્વાનથી રાષ્ટ્રવ્યાપી “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત દહેગામ ખાતે તિરંગા યાત્રા યોજાઈ જવાહર નવોદય વિદ્યાલય

Read more
preload imagepreload image