બોટાદના મસ્તેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી - At This Time

બોટાદના મસ્તેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી


પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
દેવો નો દેવ એટલે મહાદેવના પવિત્ર મહા શિવરાત્રી પાવન દિવસે બોટાદ શહેર ના મસ્તરામજી મહારાજ ની જગ્યા માં બિરાજતા મસ્તેશ્વર મહાદેવ મંદિરે વહેલી સવાર થી જ શિવભક્તો ઉમટી પડ્યા હતા હર હર મહાદેવ ના નાદ મંદિર ગુંજી ઉઠ્યું હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image