Saddamhusen Mansuri, Author at At This Time - Page 2 of 6

રાયગઢ ગામમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામા આવ્યો

હિંમતનગર તાલુકાના રાયગઢમાં તાજેતરમાં જન જાગૃત્તિ આધ્યાપિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતુ. જે પ્રસંગે ગામના પ્રા.શિક્ષક, સરપંચ

Read more

મોડાસાના  સામાજિક કાર્યકરનુ સ્વાતંત્રતા દિવસે સન્માન કરાયું

અરવલ્લી જિલ્લાકક્ષાના સ્વતંત્રતા પર્વની માલપુર ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોડાસાના સામાજિક કાર્યકર્તા સલીમભાઈ દાઉદભાઈ પટેલનું શ્રેષ્ઠ કાર્યકર્તા

Read more

જયપુરી લુહાર સમાજ દ્વારા સેમિનાર યોજવામા આવ્યો

હિંમતનગરની એસ.જે.પઢિયાર હાઇસ્કૂલમાં તાજેતરમાં જયપુરી લુહાર સમાજ એજ્યુકેશન ફાઉન્ડેશન ૬ અલાકા દ્વારા સ્કોલરશીપ પરીક્ષા અને શિક્ષણ જાગૃત્તિ સેમિનારનું આયોજન કરાયું

Read more

બાવસર અને વિરાવાડામાં નિરાધારોને કરિયાણાની કિટ વિતરણ કરવામા આવી

હિંમતનગર તાલુકાના ઝાલાનગર ગામના યુવા અગ્રણી હરપાલસિંહ ઝાલા દ્વારા ગરીબ જરૂરિયાતમંદ તેમજ વિધવા-નિરાધાર લોકોને અનાજ, તેલ, કઠોર, મસાલા વગેરે ચીજવસ્તુઓની

Read more

તલોદના પુંસરી ગામ ખાતે સાંસદનું સ્વાગત કરવામા આવ્યુ

લોકસભાની ચૂંટણીમાં બહુમતીથી વિજયી બનેલા સાબરકાંઠાના ભાજપના ઉમેદવાર શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાનું પુંસરી ગામની રામ રોટી શરૂ કરે બે વર્ષ પૂર્ણ

Read more

નેત્રામલી પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામા આવી

ઇડર તાલુકાની નેત્રામલી પ્રા.શાળામાં ૭૮માં સ્વાતંત્ર્ય દિનની નિમિત્તેની ઉજવણી કરવામાં આવી. જેમાં ઈડર તાલુકાના ક્લસ્ટર નિશાબેન રાવલ, આચાર્ય શાંતિલાલ પટેલ,

Read more

ઈડરની અલનુર જુનીયર સ્કુલમા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામા આવી

ઇડરની અલનુર જુનીયર સ્કુલમા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામા આવી હતી. બાળકોએ અલગ અલગ પ્રવૃત્તિઓ કરી હતી. આ પ્રસંગે વાલીઓ પણ

Read more

હિંમતનગરની  લો કોલેજમાં ત્રિરંગા કાર્યક્રમ યોજવામા આવ્યો

સરકારના આદેશ મુજબ હર ઘર ત્રિરંગા, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગતરોજ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતેની લો કોલેજના તમામ કર્મચારીઓ

Read more

અરવલ્લી જિલ્લાના ભિલોડામાં તિરંગાયાત્રા યોજાઈ

ભિલોડામાં તિરંગા યાત્રા યોજાઈ હતી. જેમાં મામલતદાર રણજીતસિંહ મોરી, પી.આઈ – એચ.પી.ગરાસીયા, ધારાસભ્ય પી.સી.બરંડા, અરવલ્લી જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ નીલાબેન

Read more

શામળાજી કોલેજમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામા આવી

આર્ટ્સ કોલેજ શામળાજીમાં ડે સેલિબ્રેશન અંતર્ગત વિશ્વ આદિવાસી દિવસ’ કોલેજના પ્રિન્સીપાલ ડો.અજય.કે. પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતી

Read more

ગુજકોસ્ટના  સહયોગથી અમદાવાદ સાયન્સ સિટીની ટૂર યોજાઈ

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ માન્ય) પ્રેરીત મ. લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર,

Read more

ભારતીય કિસાન સંઘ ઈડર તાલુકાની  સાધારણ સભા મળી

ઇડર તાલુકા ભારતીય કિસાન સંઘની ત્રિ-વાર્ષિક સાધારણ સભા તા.૮/૮/૨૦૨૪ ના રોજ સહકારી જીનમાં યોજાઇ હતી. જેમાં નવીન તાલુકા કારોબારીની રચના

Read more

રામવિવાહનો ઉત્સવ ઊજવવામા આવ્યો

હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં ગત રવિવારથી સંગીતમય રામકથા જ્ઞાનયજ્ઞ ચાલી રહયો છે ત્યારે કથાના પાંચમા દિવસે એટલે કે શુક્રવારે સંગીતમય શૈલીમાં

Read more

દેધરોટા ગામે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યુ

દેધરોટા ગામે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા પંચરત્ન ગ્રામ વાટીકા મોડલ વાવેતર ૫૦ રોપા પાંજરા સાથે દેધરોટા ગામના સ્મશાન તથા ગણપતિ મંદિર

Read more

ઇડર બેંતાલીસ લિંબાચિયા સમાજનું ગૌરવ વધાર્યું

ઇડર તાલુકાના વેરાબર ગામના વતની નાયી કપિલભાઈની દિકરી સાન્વીએ તારીખ 3 ઓગસ્ટના રોજ દિલ્હી ખાતે યોજાયેલ ઓલ ઇન્ડિયાઓપન કરાટે ચેમ્પિયનશિપમાં

Read more

મુખ્યમંત્રીએ પાંજરાપોળની મુલાકાત લીધી

આદિવાસી દિનનીશ્રી ઈડર હાર્દિઉજવણી પ્રસંગે શુક્રવારે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ઈડર

Read more

એમએસડબ્લ્યુ કોલેજમાં સેમિનાર યોજવામા આવ્યો

વિધાનગરી સ્થિત મહિલા સ્વાવલંબન વિષય અંતર્ગત હિંમતનગરના પારૂલબા એમએસડબ્લ્યુ કોલેજમાં મહિલાઓને રોજગારી મળી રહે તે હેતુથી એલઆઈસી વિષય પર તાજેતરમાં

Read more

ઓડા ગામની પીજી ત્રિવેદી હાઈસ્કૂલમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામા આવ્યો

ઈડર તાલુકાના ઓડા ગામે આવેલ ગ્રુપ કેળવણી સંચાલિત પીજી ત્રિવેદી હાઈસ્કૂલ ખાતે તાજેતરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પીજી ત્રિવેદી

Read more

બાયડ સરકારી કોલેજ એનએસએસ દ્વારા પ્રવૃત્તિઓ હાથ ધરવામા આવી

બાયડ સરકારી કોલેજના એનએસએસ યુનિટ દ્વારા દત્તક લીધેલાગામ બીબીપુરા, તખતપુર,વાત્રક બસ સ્ટેશને ચોમાસામાંમાખી- મચ્છરનો ઉપદ્રવ નથાય તે માટે જંતુનાશક દવાઓ

Read more

સાબરકાંઠા જિલ્લામાં નારી વંદન ઉત્સવ નિમિત્તે મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરવામા આવી

સાબરકાંઠા જિલ્લામાં નારી વંદન ઉત્સવ નિમિત્તે મહિલા કર્મયોગી દિવસની ઉજવણી અંતર્ગત તાજેતરમાં ઇડર તાલુકાના ભેટાલી કોલેજમાં આરોગ્ય સમિતિના ચેરમેન અનસુયાબેન

Read more

જિલ્લા ન્યાય ખાતા કર્મચારી મંડળની સભા મળી

સાબરકાંઠા ન્યાય ખાતાના કર્મચારીઓના ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી તથા ન્યાય ખાતાના કર્મચારી વર્ષ- ૩નું મંડળની સાધારણ સભા તાજેતરમાં સ્વામીનારાયણ

Read more

હિંમતનગર સાહિત્ય સભાની બેઠક મળી

હિંમતનગર સાહિત્ય સભાની પાંચમી બેઠક તાજેતરમાં મહેતાપુરામાં રામચંદ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી. જે પ્રસંગે હંસરાજભાઈ સાંખલા, પ્રો.પ્રાગજીભાઈ ભામ્ભીએ કાર્યક્રમ

Read more

બોરિયા બેચરાજીમાં ગૌરીવ્રતની ઉજવણી કરવામા આવી

તલોદના બોરીયા બેચરાજી ગામમાં નાના બાળાઓ દ્વારા લેવાયેલ ગોરી વ્રતની પૂર્ણાહૂર્તિ થતાં આ નિમિત્તે જવારાને નદીમાં પધરાવી વ્રત કરતી બાળાઓનો

Read more

તલોદ શહેરના અંબાજી મંદિરમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી

ગુરૂપૂર્ણિમાં નિમિત્તે તલોદ શહેર ભાજપ સંગઠન દ્વારા નગરના અંબાજી માતાજી મંદિરમાં સૌ હોદ્દેદારો,કાર્યકરો ઉપસ્થિત રહી મંદિરમાં બિરાજમાન આદ્યશક્તિ જગતજજની જગદંબાના

Read more

ગુરુપૂર્ણિમાએ શ્રી સોપડ મહાકાલી મંદિરે ભક્તોતી લાંબી કતાર લાગી

સાબરકાંઠાજિલ્લાના પ્રાચીન શ્રીસોપડ મહાકાલી મંદિરે ગુરુપૂર્ણિમાના પવિત્રદિવસે માનવ મેદનીનો મહાસાગર ઉમટી પડ્યો હતો. રવિવારનો દિવસ અને ગુરુપૂર્ણિમાનો પવિત્ર દિવસ હોવાથી

Read more

શામળાજી કોલેજમાં ઉમાશંકર જોશીની જન્મજયંતી ઊજવવામા આવી

આર્ટ્સ કોલેજ શામળાજીમાં ઉમાશંકર જોશીની જન્મ જયંતીની ઉજવણી કરાઈ હતી. ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડો. ડી. સી. પટેલે ઉમાશંકર જોશીના જીવન

Read more

વિશ્વ ઉમિયાધામમાં ઉ.ગુ. ઝોન પ્રભારીની નીમણૂક કરવામા આવી

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન- અમદાવાદના પ્રમુખ આર.પી.પટેલ ના માર્ગદર્શન હેઠળ ગત તારીખ ૨૦ જુલાઈનેશનિવારના રોજ વિશ્વ ઉમિયાફાઉન્ડેશન અમદાવાદ ખાતે બેઠક મળીહતી.

Read more

ભિલોડાના સ્વામીનારાયણ મંદિરમાં અષાઢી તોલવામા આવી

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ટોરડા સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી સ્વામીનારાયણ મંદિરમાં વર્ષોની પરંપરા મુજબ સદગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામીની પવિત્ર પાવન જન્મ

Read more

આરોગ્ય મંત્રીની ઓચીંતી મુલાકાતે જીલ્લા સેવાસદન આગળના લારી- ગલ્લા હટાવાયા

હિંમતનગર જિલ્લા સેવાસદન આગળના રોડની બંને સાઈડમાં અઘોષિત પાર્કિંગવાળી જગ્યા પર 30 થી વધુ લોકો ખાણી પીણી ચા પાન મસાલા

Read more

હિંમતનગર APMCના નવા ચેરમેનને સન્માનિત કરાયા

હિંમતનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના નવા નિમણૂક થયેલા ચેરમેન જયેશભાઈ પટેલ અને વાઇસ ચેરમેન એવા નારણભાઈ પટેલની હિંમતનગર કચ્છ કડવા

Read more