Kuldipsinh Gohil, Author at At This Time

ગુજરાત રાજ્ય ના 18 IAS અધિકારી ઓ ની બદલી, ગીર સોમનાથ કલેક્ટર શ્રી જાડેજા સાહેબ ની ગાંધીનગર GSBTM ના મિશન ડાયરેકટર તરીકે નિમણૂક.

રાજ્ય માં 18 IAS અધિકારીઓ ની બદલી થઈ છે ત્યારે બહુ ચર્ચિત ગીર સોમનાથ કલેક્ટર શ્રી ડી ડી જાડેજા સાહેબ

Read more

ગીર ગઢડા તાલુકાના હરમડીયા ગામે રામનવમી ની ઉત્સાહભેર ઉજવણી તથા શોભાયાત્રા

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના હરમડીયા ગામે ગ્રામ જનો દ્વારા રામનવમી પર્વ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.ગ્રામજનો દ્વારા રામનવમી

Read more

ગીર સોમનાથ જિલ્લા ના ગીર ગઢડા તાલુકા ની આજુબાજુ ના ગામડાઓ માં ભર ઉનાળે ચોમાસુ.

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના ગામોમાં આજે વહેલી સવારે ૫:૦૦ કલાકે વીજળી ના ચમકારા અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો.

Read more

મ્યાનમાર તથા બેંગકોક માં ૭.૭ ની તીવ્રતા નો ભૂકંપ

મ્યાનમારમાં રિક્ટર સ્કેલ પર 7.7 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો. ભૂકંપનું કેન્દ્રબિંદુ સાઇગાંગ નજીક હતું જ્યાં ઘણા લોકો માર્યા ગયા

Read more

કોડીનાર તાલુકા ના અરીઠિયા ગામ ની આજુ બાજુ ના પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ પર તંત્રની રેડ —– ગેરકાયદેસર ખનન બાબતે રૂ. ૫૫.૪૭ કરોડનો દંડ વસૂલવા નિયમ અનુસારની કાર્યવાહી હાથ ધરાઈ ——-

ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા સાહેબ ના સીધા માર્ગદર્શન હેઠળ રેવન્યૂ વિભાગ તથા ખાણ અને ખનીજ કચેરીની સંયુક્ત

Read more

ગીર સોમનાથ ના લુંભા ગામ માં કવોરીની લીઝ માં ખાણ ખનિજ વિભાગ ની કાર્યવાહી. અધધ રૂ.૧૮.૧૪ કરોડ નો દંડ.

ગીર સોમનાથ જિલ્લા કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા સાહેબ ની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ રેવન્યુ વિભાગ તથા ખાણ ખનિજ વિભાગ

Read more

કોડિનાર તાલુકાના વિઠ્ઠલપુર ગામે ગેરકાયદેસર લાઈમસ્ટોનના નિકાસ સામે તંત્રની કાર્યવાહી

———————– ગેરકાયદેસર ખનીજ ખોદકામને લઈને રૂ. ૭.૬૮ કરોડનો દંડ ઠપકારતું તંત્ર ———————– જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની સીધી દેખરેખ હેઠળ

Read more
preload imagepreload image