રાજકોટ સદર બજાર વિસ્તારમાં મુસ્લિમ અગ્રણીનાં ઘર પર પથ્થરો ફેંકાયા - At This Time

રાજકોટ સદર બજાર વિસ્તારમાં મુસ્લિમ અગ્રણીનાં ઘર પર પથ્થરો ફેંકાયા


બાલાજી એપાર્ટમેન્ટમાં રહેતા રાજા પઠાણ નામના શખ્સ પથ્થરો ફેકયાનો આરોપ
બનાવમાં બે વ્યક્તિને ઇજા થતાં સારવાર હેઠળ ખસેડાયા
ACP સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા.
મહાશિવરાત્રીની રથયાત્રા પૂર્વે ઘર્ષણ થતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો.


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image