પોરબંદરમાં પતિએ પાછી રાખવાની ના પાડતાં પરિણીતાએ એસિડ પી લીધું
જામનગર શહેરમાં રહેતી એક પરણિતાના પતિને અન્ય યુવતિ સાથે પ્રેમ સંબંધ હોય અને તેના કારણે પતિ સાથે ઝઘડો કરીને આ પરણિતા પોરબંદરમાં પોતાના માવતર પાસે આવી ગઇ હતી. બાદમાં આ પરણિતાના પતિને સમજાવવા જતા તેણે પરણિતાને પાછી રાખવાની ના પાડી દેતા પરણિતાને મનમાં લાગી આવ્યું હતું અને તેણીએ એસીડ પી ને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે
![](https://atthistime.in/wp-content/uploads/2018/04/playstore.png)