હત્યાનો આરોપી ASI ઘેર તાળાં મારી પરિવાર સાથે નાસી છૂટ્યો - At This Time

હત્યાનો આરોપી ASI ઘેર તાળાં મારી પરિવાર સાથે નાસી છૂટ્યો


માલવિયાનગર પોલીસ મથકના સીસીટીવી ફૂટેજ કબજે કરાયા

આરોપીના​​​​​​​ વતન જશાપરમાં પણ પોલીસના દરોડા

રાજકોટના ગોંડલ રોડ પર આંબેડકરનગરમાં રહેતા હમીરભાઇ ઉર્ફે ગોપાલભાઇ દેવજીભાઇ રાઠોડ નામના યુવકનું પોલીસના મારથી મોત નીપજતાં તેના પરિવારે આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારી તેવી માંગ સાથે લાશને હોસ્પિટલ ચોકમાં લઇ જઇ ચક્કાજામ-પથ્થરમારો કરી રોષ દાખવાયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.