અવસાન નોંધ - At This Time

અવસાન નોંધ


માળીયાહાટીના નિવાસી હાલ અમદાવાદ જશોદાબેન વલાયારામ ચાંદના (ઉ.વ.84) ત્રિલોકચંદ વલાયારામ ચાંદના તથા પ્રદીપભાઈ વલાયારામ ચાંદના તથા સુનિલકુમાર વલાયારામ ચાંદનાના માતૃશ્રીનું તારીખ 09/04/2024 મંગળવાર ચૈત્ર સુદ 1 ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તારીખ 15/04/2024 ને સોમવાર ના રોજ સાંજે 4 થી 6 કલાકે તેમના નિવાસ્થાને શામળાજી એપાર્ટમેન્ટ માધવનગર માળીયાહાટીના તેમના નિવાસ્થાને રાખેલ છે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.