વટેમાર્ગુ માટે શરબત સેવા નો પ્રારંભ ખોડિયાર મંદિર મહંત પ્રતિમદાસબાપુ નો ગિષ્મ માં હિમાલય જેવો હેત - At This Time

વટેમાર્ગુ માટે શરબત સેવા નો પ્રારંભ ખોડિયાર મંદિર મહંત પ્રતિમદાસબાપુ નો ગિષ્મ માં હિમાલય જેવો હેત


વટેમાર્ગુ માટે શરબત સેવા નો પ્રારંભ ખોડિયાર મંદિર મહંત પ્રતિમદાસબાપુ નો ગિષ્મ માં હિમાલય જેવો હેત

દામનગર ધ્રુફણીયા રોડ ઉપર આવેલ ખોડિયાર મંદિર ના પ્રતિમદાસબાપુ ના સાનિધ્ય માં વટેમાર્ગુ માટે શરબત સેવા નો પ્રારંભ વગડીયા ખોડિયાર મંદિર ધ્રુફણીયા રોડ ખોડિયાર માતાજી મંદિર ના મહંત પ્રતિમદાસબાપુ અને માતાજી દ્વારા ધોમધખતા તાપ ની ગિષ્મ માં હિમાલય જેવો હેત વેરાન વગડા માં વટેમાર્ગુ રાહદારી ઓને શીતળ શરબત સેવા નો પ્રારંભ કરાયો છે સાવરકુંડલા ભાવનગર હાઇવે રોડ તરીકે ઓળખાતા દામનગર થી ધ્રુફણીયા રોડ શ્રી વગડીયા ખીડિયાર માતાજી મંદિરે શરૂ થયેલ શરબત સેવા ઓ લાભ ખૂબ મોટા પ્રમાણ માં રાહદારી ઓ મેળવી રહ્યા છે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.