બોપલ ખાતે બિલ્ડર ફાયરીંગ મામલો. - At This Time

બોપલ ખાતે બિલ્ડર ફાયરીંગ મામલો.


બિલ્ડર ઉપેન્દ્રસિંહ ચાવડા દ્વારા નોંધાવાયેલ પોલીસ ફરિયાદમાં પચ્છમ દાદા બાપુ ધામ દ્વારા દાન માંગ્યું હોવાનો ઉલ્લેખ.

સમગ્ર મામલાને લઈ પચ્છમ દાદા બાપુ ધામના મહંત ભૂવાજી વિજયસિંહ એ આપી પ્રતિક્રિયા.

આસ્થા ફાઉન્ડેશન ના ફાઉન્ડર ઉપેન્દ્ર ચાવડા પોલીસ ફરિયાદમાં ધામમાં આવવા અને દાન માટેના ફોર્સ કરાયા હોવાની વાતને ભુવાજીએ વખોડી કાઢી.

ફરિયાદી ઉપેન્દ્ર ચાવડા દ્વારા કરવામાં આવેલા આક્ષેપો બિલકુલ પાયા વિહોણા.

દાદા બાપુ ધામ તરફથી કોઈ પાસે પણ દાન માંગવામાં ન આવતું હોવાનું જણાવ્યું.

દાદા બાપુ ધામ પચ્છમ ભાલ ને અને મને બદનામ કરવાનું આયોજન બધ્ધ ષડયંત્ર હોવાનુ જણાવ્યુ

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.