મહિસાગર : કેબિનેટ શિક્ષણ મંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે માનગઢ ખાતે પોંહચી ભારતના વીર જવાનો સાથે મળી ધુળેટી પર્વ ની ઉજવણી કરી. - At This Time

મહિસાગર : કેબિનેટ શિક્ષણ મંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે માનગઢ ખાતે પોંહચી ભારતના વીર જવાનો સાથે મળી ધુળેટી પર્વ ની ઉજવણી કરી.


કેબિનેટ શિક્ષણ મંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે માનગઢ ખાતે પોંહચી ભારતીના વીર જવાનો સાથે મળી ધુળેટી પર્વ ની ઉજવણી કરી

માનગઢ ચેક પોસ્ટ ખાતે ફરજ બજાવતા ભારતના વીર જવાનો સાથે ધુળેટી ની ઉજવણી કરી તેમને શુભકામનાઓ પાઠવી.

રિપોર્ટર - અરવિંદભાઈ ખાંટ
મહિસાગર.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.