ઈડર (સાબરકાંઠા) માં તરાવીહની નમાજ પઢી બાહર આવતા મુસ્લિમ સમુદાયના લોકોને લાકડી થી મારનાર અને બિભત્સ ગાળો બોલનાર પીએસઆઈ જાદવ - At This Time

ઈડર (સાબરકાંઠા) માં તરાવીહની નમાજ પઢી બાહર આવતા મુસ્લિમ સમુદાયના લોકોને લાકડી થી મારનાર અને બિભત્સ ગાળો બોલનાર પીએસઆઈ જાદવ


આ માસ માં સમગ્ર વિશ્વમાં મુસ્લિમ સમુદાયના લોકો રોજા રાખે છે અને વિશેષ નમાજ (તરાવીહ) અદા કરે છે. 17 માર્ચ 2024 ના રોજ સાબરકાંઠા જિલ્લાના ઈડરના ટાવર વિસ્તારમાં મુસ્લિમ લોકો તરાવીહની નમાજ પઢીને નીકળતા હતા ત્યારે ઈડર પોલિસ સ્ટેશનના પીએસઆઈ જાદવ મુસ્લિમોને જોઈ ને જોર જોર થી બિભત્સ ગાળો બોલવા લાગ્યા અને લોકોને લાકડીથી મારવા લાગ્યા. પોલિસ કર્મીના ઉક્ત હત્ય કોઈપણ રીતે યોગ્ય કહી શકાય નહી અને સુપ્રીમ કોર્ટની ડીકે બાસુ ગાઈડલાઇનનાં પણ સ્પષ્ટ ઉલ્લપન છે.

રિપોર્ટ મોહંમદ તાબડિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.