ધનસુરા ગોકુલનાથજી મદિરે રસિયા કાર્યક્રમ યોજાયો - At This Time

ધનસુરા ગોકુલનાથજી મદિરે રસિયા કાર્યક્રમ યોજાયો


અરવલ્લી જીલ્લા ના ધનસુરા ગોકુલનાથજી મંદિર ખાતે ખડાયતા મહીલા મંડળ દ્વારા રસિયા યોજાયો જેમા મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહી ઢોલ તાલે ભજકીર્તન સાથે ગરબા સાથે ફૂલ ઉડાડી રસિયા નો કાર્યક્રમ યોજાયો જેમા મહીલા મંડળ દ્વારા સુંદર પ્રસાદ નું પણ આયોજન કરવામા આવ્યું હતું મંદિર ના હોદ્દેદારો દ્વારા પણ રસિયા કાર્યક્રમ સુંદર સહકાર આપ્યો હતો. નગર માંથી મોટીસંખ્યામાં વૈષ્ણવ. મહાજન રસિયા કાર્યક્રમ નિહાળ્યો હતો.


9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.