જાયન્ટ્સ હિંમતનગરની બીઓડી અને કારોબારીની રચના કરવામાં આવી........ - At This Time

જાયન્ટ્સ હિંમતનગરની બીઓડી અને કારોબારીની રચના કરવામાં આવી……..


જાયન્ટ્સ હિંમતનગરની બીઓડી અને કારોબારીની રચના કરવામાં આવી........
આજરોજ પ્રમુખશ્રી પંકજભાઈ મહેતા ના નિવાસસ્થાને જાયન્ટ્સ હિંમતનગરની જનરલ મીટીંગ મળી. આ મિટિંગમાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી. પ્રમુખ શ્રી પંકજભાઈ મહેતા, ઉપપ્રમુખ શ્રી જયદીપસિંહ રહેવર અને શ્રી ચિરાગભાઈ શાહ, મંત્રી શ્રી મહેશભાઈ ભટ્ટ, સહમંત્રી શ્રી ધીરુભાઈ પંચાલ અને ખજાનચી શ્રી અક્ષયકુમાર પંચાલની સર્વસંમતિથી જાહેરાત કરવામાં આવી.આ ઉપરાંત અન્ય સક્રિય સભ્યોને કારોબારી સમિતિમાં વરણી કરવામાં આવી. બધા જ હોદ્દેદારોને અભિનંદન અને શુભેચ્છા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.