અયોધ્યા રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે માનવસેવા ગ્રુપ તરફથી 'રાહેલબા વૃદ્ધાશ્રમ 'ખાતે તિથિ ભોજન આપવામાં આવ્યું - At This Time

અયોધ્યા રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે માનવસેવા ગ્રુપ તરફથી ‘રાહેલબા વૃદ્ધાશ્રમ ‘ખાતે તિથિ ભોજન આપવામાં આવ્યું


શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે માનવ સેવા ગ્રુપ તરફ થી મગોડી ગામમાં આવેલ *રાહેલબા વૃદ્ધઆશ્રમ* મા તિથિ ભોજન તેમજ રામ ધૂન નું આયોજન કરવા મા આવ્યું *માનવ સેવા ગ્રુપ* વૃદ્ધઆશ્રમ-અનાથાશ્રમ મા તિથિ ભોજન જેવી સેવાકીય કરવા મા આવે છે આ ગ્રુપ ચેતક કમાન્ડો દ્વારા ચલાવવા મા આવે છે.

રિપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.