નવી ગાઈડલાઈન મુજબ પ્રથમ વખત 3 બાળક દત્તક અપાયા - At This Time

નવી ગાઈડલાઈન મુજબ પ્રથમ વખત 3 બાળક દત્તક અપાયા


રાજકોટના કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમમાં અનાથ બાળકોની જિલ્લા વહીવટી તંત્ર સંભાળ રાખે છે અને ત્યાંથી દત્તક પણ અપાય છે. બાળ કિશોર અધિનિયમ એમેન્ડમેન્ટ 2021 અને એડોપ્શન 2022 અંતર્ગત દત્તક પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટને સત્તા અપાઈ છે. આ ઉપરાંત સમગ્ર દેશમાં હાલ નવેમ્બર મહિનાને એડોપ્શન માસ તરીકે ઉજવવાનું નક્કી કરાયું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.