રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતેઆપણા ગુજરાતના પનોતાપુત્ર આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરદ હસ્તે - At This Time

રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતેઆપણા ગુજરાતના પનોતાપુત્ર આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરદ હસ્તે


રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતેઆપણા ગુજરાતના પનોતાપુત્ર આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરદ હસ્તે તેમજ માન.મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થીતીમા પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ,કેન્દ્રીય મંત્રીઓ રાજ્યમંત્રીઓ,સંસદસભ્યો,ધારાસભ્યો તથા આદરણીય મહાનુભાવો ની ઉપસ્થિતિ માં યોજાયેલ ૬૯૦૦ કરોડ ના વિકાસ કાર્યો ના ખાતમુહુર્ત તેમજ લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે સાચા અર્થમાં કમઁયોગના સિદ્ધાંતોને જીવનમાં સાર્થક કરનાર કર્મયોગી યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને ભગવત ગીતા અર્પણ કરી મોમેન્ટો તથા શાલ ઓઢાડવા નો અવિસ્મરણીય અવસર મહાનુભાવો સાથે પ્રાપ્ત થયો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.