બરવાળા અન્નદાન મહાદાન ગ્રુપ દ્વારા ગરીબ પરિવારને કરિયાણાની કીટનું વિતરણ - At This Time

બરવાળા અન્નદાન મહાદાન ગ્રુપ દ્વારા ગરીબ પરિવારને કરિયાણાની કીટનું વિતરણ


અન્ન દાન મહાદાન ગ્રુપ બરવાળા શક્તિસિંહ નકુમ દ્વારા તેમજ દાતાઓની મદદથી બરવાળા શહેરમાં આવેલ ખારા વિસ્તારમાં રહેતા એક ગરીબ જરૂરિયાત મંદ પરિવારને કરિયાણાની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સંસ્થા દાતાઓની મદદથી ચાલે છે અન્નદાન મહાદાન ગ્રુપ દાતાઓનો ખૂબ આભાર વ્યક્ત કરે છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.