રાજકોટમાં વાલ્મિકી જન્મ જયંતી નિમિત્તે રાજકોટમાં સૌપ્રથમવાર વાલ્મિકી યજ્ઞ અને વાલ્મિકી રેલીનું આયોજન કરવામાં આવ્યું. - At This Time

રાજકોટમાં વાલ્મિકી જન્મ જયંતી નિમિત્તે રાજકોટમાં સૌપ્રથમવાર વાલ્મિકી યજ્ઞ અને વાલ્મિકી રેલીનું આયોજન કરવામાં આવ્યું.


વાલ્મિકી જન્મ જયંતી નિમિત્તે રાજકોટમાં સૌપ્રથમવાર વાલ્મિકી યજ્ઞ અને વાલ્મિકી રેલીનું આયોજન કરવામાં આવેલું હતું તે દિવસે રાજકોટ સિવિલ હોસ્પિટલ ના કોન્ટ્રાક્ટર શ્રી એમ જે સોલંકી સાહેબ શ્રી ના માર્ગદર્શન હેઠળ ઉપર વાલ્મિકી સમાજની રેલી નીકળતી હોય ત્યારે હોસ્પિટલ ચોક ખાતે પ્રસાદ અને પાણીની વ્યવસ્થા કરી આપેલ તો અમે વાલ્મીક સમાજના આગેવાન શ્રી કમલેશભાઈ વાઘેલા કિરણભાઈ વાઘેલા ધર્મેશભાઈ વાઘેલા ગૌરવભાઈ જોસના બેન સોલંકી અન્ય સમાજના શ્રી પ્રવિણાબેન ઇટાલીયા મંજુલાબેન અમે લોકો ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ કે અમારા સાહેબ શ્રી દિવસે ને દિવસે પ્રગતિ કરે ગુજરાત ભરમાં નહીં પણ આખા ભારતમાં તેમનું નામ થાય તેવી અમે ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.