આજે સિહોર તાલુકા ક્ષત્રિય રાજપૂત સમાજ આયોજિત ૨૨ મો દશેરા મહોત્સવ તેમજ તેજસ્વી તારલાઓ અને વિશિષ્ટ સિદ્ધિ મેળવનારનો સન્માન સમારોહ આજ રોજ સંપન્ન થયો હતો - At This Time

આજે સિહોર તાલુકા ક્ષત્રિય રાજપૂત સમાજ આયોજિત ૨૨ મો દશેરા મહોત્સવ તેમજ તેજસ્વી તારલાઓ અને વિશિષ્ટ સિદ્ધિ મેળવનારનો સન્માન સમારોહ આજ રોજ સંપન્ન થયો હતો


આજે ભવ્ય સમારોહ ભગીરથ સિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો હતો તેમજ શસ્ત્ર પૂજન વિધિ ભાવનગર યુવરાજ સાહેબ શ્રી જયવીરરાજ સિંહજી ગોહિલ, રાઓલશ્રી ઇન્દ્રજીત સિંહજી મહાવીર સિંહજી (વરલ સ્ટેટ )તેમજ ગોહિલ ભરતસિંહજી દિલુભા અમરગઢ (પ્રમુખશ્રી જિલ્લા પંચાયત ભાવનગર)ના વરદ હસ્તે રાખવામાં આવી હતી
આ પ્રસંગે સિહોર શહેર અને તાલુકામાંથી વિશાળ સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાનો વડીલો બાઇક રેલી સાથે જોડાયા હતા
સમાજના અગ્રણીઓ અને સાધુ સંતો દ્વારા તેજસ્વી તારલાઓ અને વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર નું સન્માન કરવામાં આવ્યું હતું. રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.