હર ઘર તિરંગા અભિયાનને વેગવંતું બનાવતા અરવલ્લી જિલ્લાની પ્રાથમિક શાળાઓ. - At This Time

હર ઘર તિરંગા અભિયાનને વેગવંતું બનાવતા અરવલ્લી જિલ્લાની પ્રાથમિક શાળાઓ.


આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન ને વેગવંતુ બનાવવા માટે અરવલ્લી જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં તમામ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં તિરંગાને આવરી લેવામાં આવ્યો છે જેમાં ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, તેમજ તિરંગાની થીમ પર શાળાકીય પ્રવૃત્તિઓ કરાવવામાં આવી રહી છે... ઉપરાંત વૃક્ષારોપણ વક્તૃત્વની ક્વિઝથી હર ઘર તિરંગા અભિયાનને વેગવંતુ બનાવવા માટે શાળાના બાળકો દ્વારા શિક્ષકો દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.