મોટા ખાનપુર ગામે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા 60 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના વિવિધ આરોગ્ય કેન્દ્ર પરથી આજરોજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્રારા 60 લોકોના કોરોના સેમ્પલ લેવામાં આવ્યા હતા.જેમાંથી એકપણ કોરોના રીપોર્ટ પોઝીટીવ નોધાયો ન હતો.આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ આરોગ્ય કેન્દ્ર પર કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
![](https://atthistime.in/wp-content/uploads/2018/04/playstore.png)