છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીને જામનગરથી ઝડપી પાડતી મહીસાગર પેરોલ ફર્લૉ શાખા
સંતરામપુર પોલીસ મથકમાં નોંધાયેલ ગુન્હામાં પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીને મહીસાગર પેરોલ ફર્લૉ સ્ટાફ દ્વારા ટેકનીકલ સર્વેલન્સ તેમજ બાતમીના આધારે જામનગર જીલ્લાના જોડીયા તાલુકાથી ઝડપી પાડી અને સંતરામપુર પોલીસ મથક ખાતે સુપ્રત કરવામાં આવેલ હતો
ભીખાભાઈ ખાંટ
મહીસાગર
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે
![](https://atthistime.in/wp-content/uploads/2018/04/playstore.png)