જસદણ તાલુકાના મહામંત્રી તરીકે ચેતનભાઈ પંચોલીની નિમણૂક
(રિપોર્ટ કરશન બામટા)
જસદણ તાલુકાના મહામંત્રી તરીકે ચેતનભાઈ પંચોલીની નિમણૂક. ભારતીય જનતા પાર્ટીના જસદણ તાલુકાના મહામંત્રી તરીકે ચેતનભાઇ પંચોલીની નિમણૂક થવા બદલ ખુબ ખુબ શુભેચ્છાઓ સાથે તેમને અભિનંદન પાઠવ્યા. કનૈયાલાલ પંચોલી, ગૌતમભાઇ, સુભાષભાઈ, હિરેનભાઈ, પાર્થભાઈ, કરશનભાઈ બામટા તેમજ તમામ આગેવાનોએ શુભેચ્છા પાઠવી હતી. મોટી સંખ્યામાં ભુદેવો મિત્ર જનોએ ચેતનભાઈ પંચોલીને અભિનંદન પાઠવ્યા હતા. નવાગામથી બ્રહ્મર્ષીય છાત્રાલયના ઋષિ કુમાર એ પણ મંત્રોચ્ચાર કરીને શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
