દાંતા તાલુકાના રસુલપુરા પ્રાથમિક શાળા માં ધોરણ 5 ના વિદ્યાર્થીઓ નો વિદાય સમારંભ યોજાયો…
દાંતા તાલુકાના દાંતા વિસ્તારમાં આવેલ રસુલપુરા પ્રાથમિક શાળા ખાતે ધોરણ 5 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવેલ હતો. તેમાં આ કાર્યક્રમ માં માન. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી. બી એન. ગુજર સાહેબ.હાજર રહી અમારા કાર્યક્રમ ને શોભાવેલ છે. તેમજ દિનેશસિહ રાઠોડ
કોષાધ્યક્ષ.તા.પા.શિ. ઘટક સંઘ દાતા.
તથા.કેયુરભાઇ.ડો.કે. આર. શ્રીફ ફાઉન્ડેશન.તથા.સી.આર.સી..વિકાસભાઇ.દલાભાઇ.રેવાભાઇ. પ્રવીણભાઈ વગેરે તમામ ઉપસ્થિત રહી વિદાય સમારંભ ને શોભાવેલ છે..
વિશેષમાં ગામના આગેવાન સલીમભાઈ .જમાલભાઈ તરફથી તિથિ ભોજન આપવામાં આવેલ હતું. માનનીય શ્રી રસિકભાઈ આચાર્ય ના ગાઈડલાઈન મુજબ.અને ગામ લોકો ના સાથ અને સહકાર થી હારૂનભાઇ. ઈકબાલભાઈ તરફથી આ શાળાના બાળકોને જમવા માટે.(100) સો. થાળી અને વાટકી. આ શાળાને ભેટ કરવામાં આવેલ છે. એ શાળાના આચાર્ય તરફથી ગામના આગેવાનો તરફથી. તેમજ એસ.એમ.સી.પરિવાર તરફથી અને પધારેલા આમંત્રિત મહેમાનો દ્વારા તેઓનો ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવેલ છે. હર હંમેશા દાનનો પ્રવાહ ક્યારે ભુલાતો નથી.
ઉપરોક્ત આ શાળાના બાળકોના વિદાય સમારંભના ભાગરૂપે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી. શ્રી દ્વારા તેમજ આચાર્યશ્રી દ્વારા. સ્ટાફ ગણ દ્વારા. ગામના આગેવાનો દ્વારા. વધુ વિશેષ માં. એસ.એમ.સી પરિવાર દ્વારા. બાળકોની ખૂબ ખૂબ આશીર્વાદ આપી વિદાયમાં સહભાગી બનેલ છે. અને હર હંમેશાં આપનું બાળક શિખર ની ટોચ પર જાય એવી ઉમદા ભાવથી વિદાય આપવામાં આવેલ છે.
વિદાય થી બાળકો પણ જાણે ગુરુની અંતરની લાગણીથી જ્યારે દૂર થતા હોય ત્યારે તેઓની આંખોમાં આંસુ પણ શરી પડેલા હતા. માતા પિતા તો માત્ર જન્મ આપે છે. પરંતુ મનુષ્યના ઘડતર અને મનુષ્યને શિખર ની ટોચ પર લઇ જનાર અને અંધકાર માંથી પ્રકાશ તરફ લઈ જનાર મારા વાલા .અને પ્રિય ગુરુજનો છે. તેવો. સંદેશો આ શાળા ના વિદાય લેતા બાળકોએ આપેલ છે..
આ શાળાના માનનીય શ્રી કનિષ્ઠ આચાર્યશ્રી અને નિષ્ઠાવાન અને બાળકના પ્રેમી. એવા વાહલા ગુરુજી રસિકભાઈ રાવલ દ્વારા આ કાર્યક્રમ ખૂબ સુંદર રીતે સંચાલન કરેલ હતું. તેવો આ શાળામાં આયા પછી આ શાળા સ્વર્ગ કરતાં પણ સુંદર અને રમણીય અને કુદરતી સૌંદર્યમાં સમાવેશ થાય એવી આ શાળા સ્વચ્છ અને સુંદર બનાવે છે...
તે બદલ ગામના આગેવાનો એસ.એમ.સી ના્ કમિટી પરીવાર. અને આ ગામના તમામ આગેવાનો આ બાળકોના ભવિષ્ય માટે હર હંમેશાં સાથ અને સહકાર અને અભ્યાસ માં ખૂબ ધ્યાન આપી બાળકોને ભણાવો એવી શુભેચ્છાઓ પાઠવેલ છે.. સો ભણે સો આગળ વધે. કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના સહભાગી બનીને બાળકોને ભણાવો......
અહેવાલ નીલેશ શ્રીમાળી દાંતા બનાસકાંઠા
9974645761
આ પ્રકારના તમામ સમાચાર માટેે
