આજરોજ પ્રા .આ. કેંદ્ર ભીમનાથના ચોકડી ગામ ખાતે વાહકજન્ય રોગ અટકાયતી માટે ગ્રામજનોએ કેવા પગલાં લેવા અને શું સાવચેતી રાખવી તેના વિશે માહિતી આપી - At This Time

આજરોજ પ્રા .આ. કેંદ્ર ભીમનાથના ચોકડી ગામ ખાતે વાહકજન્ય રોગ અટકાયતી માટે ગ્રામજનોએ કેવા પગલાં લેવા અને શું સાવચેતી રાખવી તેના વિશે માહિતી આપી


આજરોજ પ્રા .આ. કેંદ્ર ભીમનાથના ચોકડી ગામ ખાતે વાહકજન્ય રોગ અટકાયતી માટે ગ્રામજનોએ કેવા પગલાં લેવા અને શું સાવચેતી રાખવી તેના વિશે વિસ્તૃતમાં માહિતી મ.પ.હે.વ ડુંગરભાઈ, ફીહેવ રિટાબેન, સુપરવાઇઝર બ્રિજેશ ચાવડા દ્વારા આપવામાં આવી આ તમામ કામગીરી તાલુકા હેલ્થ ઓફીસર શશી શેખર પ્રસાદ સાહેબ, મેડિકલ ઓફીસર નિખિલ સોલંકી, જિલ્લા મેલેરિયા અધિકારી સાહેબ આર. આર. ચૌહાણના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.