સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના નગવાડા ની દીકરી મહેસાણા ના બાસણા ખાતે આવેલ મર્ચન્ટ કોલેજ ના વિધ્યાપક દ્વારા કોલેજ ની વિદ્યાર્થીઓ ને મેન્ટલી ટોચર કરવામાં કરેલ જેના કારણે ઉર્વશી પ્રવીણભાઈ શ્રીમાળી નામ ની દીકરી એ આત્મહત્યા કરી લીધી હતી જેના કારણે ગાંધીનગર માં આજે કેન્ડલ માર્ચ કરી ને મૌન પરેલ ની દીકરી ને ન્યાય મળે ને આરોપીને સજા મળે એવા સુત્રોચ્ચાર કરવામાં આવ્યા
તા:-૦૧/૦૨/૨૦૨૫
અહેવાલ:-પુષ્પક શુક્લા ગાંધીનગર
મહેસાણા ના બાસણા ખાતે મર્ચન્ટ કોલેજ ના બે ત્રણ વિધ્યાપક દ્વારા કોલેજ ના વિદ્યાર્થીઓ ને કેટલી હદે ટોચર્સ કરવામાં આવ્યું જેના પગલે ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ ના સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના નગવાડા ગામ ના પ્રવિનભાઇ ની દીકરી આત્મહત્યા કરી જેના પડઘા આખા ગુજરાત મા પડ્યા છે ગુરુ બ્રાહ્મણ સમાજ તેમજ અન્ય સામાજિક સંગઠનો દ્વારા સરકાર ને રજુઆત કરવામાં આવી છે જેના ભાગરૂપે આજે ગુજરાત ના પાટનગર ગાંધીનગર માં નિવૃત નિયામકશ્રી અધિકારી શ્રી પી.બી.શ્રીમાળી સાહેબ દ્વારા વિધાનસભા સામે કેન્ડલ માર્ચ નું આયોજન કર્યું ને સૂત્રોચ્ચાર કર્યા હતા
પાટનગર ગુરુ બ્રાહ્મણ સમાજ.
ડૉ. આંબેડકર જન્મ જયંતી મહોત્સવ સમિતિ..
દલિત અધિકાર સંઘ ગાંધીનગર
ના સંયુક્ત ઉપક્રમે બાસણા- મહેસાણાની હોમિયોપેથીક કોલેજમાં અભ્યાસ કરતી ગુરુ બ્રાહ્મણ સમાજની દિકરી ઉર્વશીએ માનસિક ત્રાસથી આપઘાત કરી જીવન ટુકાવી દીધું એને ન્યાય મળે તે માટે શ્રધ્ધાંજલિ આપવા માટે ગાંધીનગર ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે કેન્ડલ માર્ચનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બે મિનિટ મૌન પાડી સદગતના માનમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો.
આ શ્રધ્ધાંજલિ સભામાં ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ(રાજયકક્ષા) ના પૂર્વ મહામંત્રી પી. બી. શ્રીમાળી, ગાધીનગર ઘટકના પૂર્વ પ્રમુખ અમૃતભાઈ શ્રીમાળી,પાટનગર ગુરુ બ્રાહ્મણ સમાજ સંસ્થાના સુખાનંદ શ્રીમાળી, મહેન્દ્રભાઇ શ્રીમાળી, મહાલક્ષ્મી ક્રેડીટ સોસાયટીના પ્રમુખ રાજુભાઈ પંડયા, તથા રમેશભાઈ શ્રીમાળી, દેવેન પંડયા,
દશરથભાઈ પંડયા, સમુહલગ્ન સમિતિના મહામંત્રી મહેન્દ્ર પંડયા, તેમજ જીતુભાઈ શ્રીમાળી વિગરે..
દલિત અધિકાર સંઘ પ્રદેશ મહામંત્રી વસંત જાદવ,ગાંધીનગર જિલ્લાના પ્રમુખ કાંતીભાઇ પરમાર,
ડૉ. બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતી મહોત્સવ સમિતિના પ્રમુખ વિઠ્ઠલભાઈ પરમાર, પૂર્વ પ્રમુખ સી. જે. રાઠોડ.આ ઉપરાંત આદિવાસી સમાજના અગ્રણીઓ, તેમજ રોહિત સમાજના અગ્રણીઓ વગેરે હાજર રહ્યા હતા.પાટનગર ગુરુ બ્રાહ્મણ સમાજ ગાંધીનગર મહાલક્ષ્મી ક્રેડિટ સોસાયટી દલિત અધિકાર સંઘ ગુજરાત આદિવાસી સમાજ ગાંધીનગર ડો બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ મહોત્સવ સમિતિ ગાંધીનગર રોહિત સમાજ સંગઠન ગાંધીનગર ઉપરોક્ત સંસ્થાઓ દ્વારા ઉર્વશી શ્રીમાળી માટે. શ્રધ્ધાંજલિ સભા રાખેલ
બાસણા મહેસાણા ખાતે મરચન્ટ હોમિયોપેથીક કોલેજમાં અભ્યાસ કરતી ગુરુ બ્રાહ્મણ સમાજની દિકરી ઉર્વશી શ્રીમાળીએ અધ્યાપકગણના માનસિક ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો છે.આરોપીઓ સામે કાયદેસરના પગલાં ભરવા અને પરિવાર ની દીકરી ને ન્યાય મળે તે સારું તેમજ દિવંગત દિકરીને શ્રધ્ધાંજલિ પાઠવવા
રિપોર્ટ:-ધામેલ દીપકભાઈ જી
અમદાવાદ
9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે
