વિઘ્નહર્તાની મૂર્તિઓને આખરી ઓપઃ ગણેશ મંડળો દ્વારા એડવાન્સ બુકિંગ બાલાસિનોર - At This Time

વિઘ્નહર્તાની મૂર્તિઓને આખરી ઓપઃ ગણેશ મંડળો દ્વારા એડવાન્સ બુકિંગ બાલાસિનોર


વિઘ્નહર્તાની મૂર્તિઓને આખરી ઓપઃ ગણેશ મંડળો દ્વારા એડવાન્સ બુકિંગ બાલાસિનોર

બાલાસિનોર નગર અને તાલુકામાં આવતા ગણેશ મંડળો દ્વારા વિઘ્નહર્તા ગણેશજીના ઘેર ઘેર અને અનેક પડાલોમાં ગણેશજીનું મૂર્તિની દસ દિવસ માટે પ્રતિષ્ઠા કરવામાં આવે છે જે હેતુ બાલાસિનોર જીઆઇડીસી વિસ્તારમાં ગણેશજીની મૂર્તિને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે જેમાં ચાલુ વર્ષે ૩૦૦થી વધુ ગણેશજીની મૂર્તિઓના એડવાન્સ બુકિંગ કરવામાં આવ્યું છે ચાલુ વર્ષે બાલાસિનોર નગરમાં ૪૦ વધારે પડાલોમાં મોટા ગણેશજી મૂર્તિઓની પ્રતિષ્ઠા કરાશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image