વિજાપુર માં નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો - At This Time

વિજાપુર માં નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો


વિજાપુર
વિજાપુર જાયન્ટસ સહિયર ગ્રુપ દ્વારા આયુષ મંત્રાલય અને આયુર્વેદિક શાખાના સરકારથી આયુર્વેદિક આશ્રમ પાસે આવેલા સોસાયટી વિસ્તારમાં યોજાયો હતો આયુર્વેદિક શાખાના અધિકારી યોગાગુરૂ દિપીકાબેન તેમજ જાયન્ટ સહિયર ગ્રુપના પ્રમુખ કૃણાલ બેન ઠક્કર તેમજ ડોક્ટર કરુણાબેન તેમજ ડોક્ટર કૌશિકભાઈ રાવલ ડોક્ટર ભરતજી ઠાકોર દદીઓ નું મફત નિદાન કરી મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું અને હોમોપેથીક નિદાન સારવાર કેમ્પનું કાર્યક્રમ માટે આશ્રમ પાસે આવેલા સોસાયટી વિસ્તારમાં કરવામાં આવે હતો આયુર્વેદિક શાખાના અધિકારી ગુરુ દીપિકાબેન તેમજ જોઈન્ટર સાહિત્ય ગ્રુપના પ્રમુખ કૃણાલ બેન ઠક્કર તેમજ ડોક્ટર કરુણાબેન તેમજ ડોક્ટર કૌશિકભાઈ રાવલ ડોક્ટર ભરતજી ઠાકોર ધ્યાનથી દર્દીઓની મફત નિદાન કરીને મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું

રિપોર્ટર મુકેશ પ્રજાપતિ વિજાપુર
9998240170


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image