દેલવાડા ઉના કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ નિરાધાર જરૂરિયાતમંદ રસ્તા પર રહેતા લોકો ને વિના મૂલ્ય ભોજન સેવા કરી રહ્યું છે
કુબાવત લેબોટરી દેલવાડા: *દેલવાડા ઉના કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ નિરાધાર જરૂરિયાતમંદ રસ્તા પર રહેતા લોકો ને વિના મૂલ્ય ભોજન સેવા કરી રહ્યું છે
કુબાવત લેબોટરી દેલવાડા: "અન્નદાન એ મહાદાન" આ પંકિતને સાર્થક કરનાર "કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ" દેલવાડા, ઉના નાં નેજા હેઠળ વિના મૂલ્ય ભોજન સેવા થકી અનેક રસ્તા પર લોકો ને જમવાનું પોંહચાડે છે. ભૂખ્યાનું પેટ ઠારવા નું કામ કરી રહ્યા છે. આ જગતમાં સૌથી મોટું પુણ્યનું કામ છે. એક બાજુ આજે ડિજિટલ યુગમાં કોઈ માણસ પાસે પલભર નો સમય નથી અને રૂપિયાની ભાગ દોડ માં માણસની માનવતા અમુક અંશે ખૂટી ગઈ હોય ત્યારે આજે માણસને જ્યારે બીજા માણસ માટે સમય નથી, પૈસાની દોડમાં ક્યાંકને ક્યાંક માનવી અમુક અંશે આ સેવાથી વિખૂટા પડયા છે. ત્યારે આવી સંસ્થાઓ એક પગલું આગળ આવી ને આવી સેવા ની જયોત જગાવી ને ભૂખ્યા ને ભોજન કરાવીને ભૂખ્યાં લોકો ને જઠરાગિનિ તૃપ્ત કરવાનું અનેરું કાર્ય દેલવાડા, ઉના સ્થાપિત કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ અને ટીમ કરી રહી છે.તો આ સંસ્થા ને સહકાર અને સપોર્ટ કરીએ અને અભિનંદન આપીએ.
રિપોર્ટર:- માવજી વાઢેર ઉના દીવ ગીર સોમનાથ
7575862173
આ પ્રકારના તમામ સમાચાર માટેે
