અમદાવાદની SAL હોસ્પિટલ અને શારદા સેવા સંસ્થા દ્વારા ઉમરેઠ ખાતે તમામ વિભાગના રોગ નિદાન કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું છે. - At This Time

અમદાવાદની SAL હોસ્પિટલ અને શારદા સેવા સંસ્થા દ્વારા ઉમરેઠ ખાતે તમામ વિભાગના રોગ નિદાન કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું છે.


અમદાવાદની SAL હોસ્પિટલ અને શારદા સેવા સંસ્થા દ્વારા ઉમરેઠ ખાતે તમામ વિભાગના રોગ નિદાન કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું છે.તો આવી પ્રખ્યાત હોસ્પિટલના ડોક્ટરો દ્વારા આપના ફેમીલી નું તમામ રોગોનું નિદાન કરવા નો લ્હાવો જરૂરથી ઉઠાવશો.

આ તમામ વિભાગોના મેડિકલ કેમ્પનું આયોજન 02/06/2024 ના રોજ સવારે 9 થી 12 દરમિયાન અશોક ભટ્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજ, ધ જ્યુબિલી ઇન્સ્ટિટ્યૂટ, સ્ટેશન રોડ, ઉમરેઠ ખાતે કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે પરમ પૂજ્ય ગણેશદાસજી મહારાજ (સંતરામ મંદિર ઉમરેઠ), મિતેશભાઈ પટેલ (સંસદ-આણંદ), રમણભાઈ સોલંકી (ડેપ્યુટી મેજીસ્ટ્રેટ ગુજરાત વિધાનસભા), રાકેશભાઈ શાહ (ઈન્ચાર્જ ભારતીય જનતા પાર્ટી આણંદ), રાજેશભાઈ પટેલ (પ્રમુખ ભારતીય જનતા પાર્ટી આણંદ જિલ્લા) ઉપસ્થિત રહેશે અને અતિથિ વિશેષ તરીકે ગોવિંદભાઈ પરમાર (સંસદ-ઉમરેઠ વિધાનસભા), લાલસિંહ વડોદરિયા (પૂર્વ સાંસદ રાજ્યસભા) ઉપસ્થિત રહેશે જ્યારે વિમલ પટેલ (પ્રમુખ ભારતીય સભા) ઉપસ્થિત રહેશે. આમંત્રિત મહેમાનો તરીકે જનતા પાર્ટી ઉમરેઠ તાલુકા), હર્ષ શેરાવાલા (પ્રમુખ ભારતીય જનતા પાર્ટી ઉમરેઠ શહેર) અને કનૈયાલાલ શાહ (પ્રમુખ ઉમરેઠ નગરપાલિકા) ઉપસ્થિત રહેશે.

સોર્સ: પૂર્વ સાંસદ ભૂષણ ભાઈ ભટ્ટ

પબ્લિશ બાય: સૌરાંગ ઠક્કર
અમદાવાદ જીલ્લા બ્યુરો ચીફ


9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.