વધુમાં વધુ વૃક્ષ વાવીએ અને આપણું કર્તવ્ય નિભાવીએ.. - At This Time

વધુમાં વધુ વૃક્ષ વાવીએ અને આપણું કર્તવ્ય નિભાવીએ..


બરવાળા તાલુકાના પોલારપુર ગામ ખાતે ગ્રામ પંચાયત સભ્યો તથા ગામલોકો દ્વારા સ્વચ્છતા અભિયાન તથા વૃક્ષારોપણ કરાયુ

બરવાળા તાલુકાના પોલારપુર ગામ ખાતે ગ્રામ પંચાયત સભ્યો તથા ગામલોકો દ્વારા સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ સ્વચ્છતા અભિયાન તથા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ગામમાં સ્થિત શેગ્રીગેશન શેડ આસપાસ નિર્મળ ગુજરાત 2.O અંતર્ગત પ્લાસ્ટિક કચરાની સફાઇ કરી ત્યાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં ગામલોકો પણ ઉત્સાહપૂર્વક સહભાગી બન્યા હતા.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.