માળીયા હાટીના ના વાંદરવડ ગામે વીજળી પડતાં ત્રણ ભેશો ના મોત.. - At This Time

માળીયા હાટીના ના વાંદરવડ ગામે વીજળી પડતાં ત્રણ ભેશો ના મોત..


બ્રેકિંગ ન્યૂઝ.

માંળીયા હાટીના ના વાંદરવડ ગામે વીજળી પડતાં ત્રણ ભેશો ના મોત..

બનાવની મળતી વિગત મુજબ આજે બપોરના સમયે 3 વાગ્યા ના સમયે વિજગાજ સાથે શરૂ થયો હતો વરસાદ...

મોકાભાઈ પાલા ભાઇ કેશોદ ની વાળી ના ફળિયામાં બાંધેલ ત્રણ ભેશો પર વીજળી પડતાં ભેંસો ના મોત..

પરિવારના સભ્યો જેવી ભેંસો ના મોતથી પરિવાર હતાસ..

રિપોર્ટર પ્રતાપ સિસોદિયા
માળીયા હાટીના


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.