બરવાળા પો.સ્ટે.વિસ્તારના સાળંગપુર મંદિર ખાતેથી વરાછા પો.સ્ટે. ના ગુમ જાણવા જોગ મિસિંગ ૮૧/૨૦૨૪ થી ગુમ થનારા હસમુખભાઇ રહે. સુરત વાળાને શોધી કાઢતી બરવાળા પોલીસ ટીમ - At This Time

બરવાળા પો.સ્ટે.વિસ્તારના સાળંગપુર મંદિર ખાતેથી વરાછા પો.સ્ટે. ના ગુમ જાણવા જોગ મિસિંગ ૮૧/૨૦૨૪ થી ગુમ થનારા હસમુખભાઇ રહે. સુરત વાળાને શોધી કાઢતી બરવાળા પોલીસ ટીમ


પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ, ભાવનગર નાઓ દ્વારા તથા બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક કિશોર બળોલીયા સાહેબ તથા બોટાદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલ સાહેબ નાઓની માર્ગદર્શન હેઠળ બરવાળા પો.સ્ટે. પો.સબ.ઇન્સ. એસ.જી.સરવૈયા સાહેબનાઓને વરાછા પો.સ્ટે.થી ટેલીફોનિક જાણ કરેલ કે વરાછા પો.સ્ટે. જાણવા જોગ ગુમ મિસિંગ ૮૧/૨૦૨૪ થી ગુમ થનારા હસમુખભાઇ કાળુભાઇ ડાખરા રહે. સુરત, અંજના સોસાયટી ગેટ નંટ-૧મંગલદિપ કોમ્પેલક્ષની બાજુમાં ભિરાબાગ વરાછા સુરત વાળાઓ હાલ સાળંગપુર ખાતે હોય જેથી પો.સબ.ઇન્સ. એસ.જી.સરવૈયા સાહેબની સુચનાથી નાઇટ પેટ્રોલિંગમાં પી.સી.આર.ઈન્ચાર્જ અજીતસિંહ ભરતભાઇ તથા પો.કોન્સ. ઓમકારસિંહ મનહરસિંહ નાઓને મજકુર હસમુખભાઇની તપાસ કરાવતા મજકુર ગુમ થનાર હસમુખભાઇ સાળંગપુર ખાતેથી મળી આવતા જેઓને બરવાળા પો.સ્ટે. લાવી સુરત વરાછા પો.સ્ટે.તથા હસમુખભાઇના વાલી વારસની જાણ કરી હસમુખભાઇને વરાછા પો.સ્ટે.ના પો.સ્ટાફ તથા વાલી વારસને સોપી પ્રશંસનિય કામગીરી કરવામાં આવેલ છે.

આ કામગીરી કરનાર પોલીસ અધિકારી તથા કર્મચારીઓ:-

(૧)PSI એસ.જી.સરવૈયા બરવાળા પો.સ્ટે,

(૨) પો.કોન્સ. અજીતસિંહ ભરતભાઇ બનં ૧૪૩ બરવાળા પો.સ્ટે.

(૩ પો.કોન્સ. ઓમકારસિંહ મનહરસિંહ બનં બરવાળા પો.સ્ટે

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.