ઈસનપુર શ્રી શકિત ગ્રૂપ દ્વારા આ ઉનાળા ની કાળજાળ ગરમીમાં રાહદારીઓ માટે ઠંડી છાશ નું વિતરણ કરાયું. - At This Time

ઈસનપુર શ્રી શકિત ગ્રૂપ દ્વારા આ ઉનાળા ની કાળજાળ ગરમીમાં રાહદારીઓ માટે ઠંડી છાશ નું વિતરણ કરાયું.


શ્રી શકિત ગ્રૂપ દ્વારા આ ઉનાળાની કાળજાળ ગરમીમાં રાહદારીઓ માટે ઉનાળા દરમિયાન દર રવિવારે ઠંડી છાશ નું વિતરણ કરવામાં આવેલ,

છાશ નું વિતરણ કરવામા દેવાધિ દેવ મહાદેવના સૌ કોઈ ભક્તોએ તન મન ધન થી સાથ અને સહકાર આપી અમારા આ ઉત્સાહ ને હંમેશા વધાર્યો છે આ સત્કર્મ અને ભગીરથ સેવાના કામ ને દર રવિવારે છાસ વિતરણ કાર્યક્રમ ને સફળ બનાવવા બદલ શ્રી શકિત ગ્રૂપ આપ સર્વે નો અંત: કરણ થી "આભાર" વ્યક્ત કરે છે અને જાણતા અજાણતા શ્રી શકિત ગ્રૂપના કોઈ પણ મેમ્બરથી કોઈ ને પણ બોલતા ચાલતા કોઈ પણ બાબતે માથું લાગ્યું હોય તો તે બદલ શ્રી શકિત ગ્રૂપ તરફથી અંતઃ હૃદય થી ક્ષમા માંગીએ છીએ,

શ્રી શકિત ગ્રૂપ આશા અને વિશ્વાસ રાખે છે કે હવે પછી ના આવા માનવ સેવા અને ભગીરથ કાર્યો માટે આપ સૌ નો સાથ,સહકાર અને પ્રેમ અવિરત મળતો રહે અને આવા ભગીરથ કાર્ય થતાં રહે તે અપેક્ષા સહ આપ સહુ ને જય ભોલે, હર હર મહાદેવ.

Report by :- Keyur Thakkar

Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.