ગુજરાત સરકાર દ્વારા જાહેર લોકસંગીત કાર્યક્રમ યોજાયો - At This Time

ગુજરાત સરકાર દ્વારા જાહેર લોકસંગીત કાર્યક્રમ યોજાયો


ગુજરાત રાજ્ય સંગીત નાટકના આર્થિક સહયોગથી નાટ્ય નવ નિર્માણ જેવા નાટકોનું આયોજન ગામેગામ ચાલે છે જેમાં મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના આગરવાડા ગામે શ્રી મહાકાળી ભવાઈ કલા મંડળના સંચાલક તુરી લાલજીભાઈ પરસોતમભાઈ અને તેમની નાટક ટીમ સાથે બહોળી સંખ્યામાં સરસ મજાનું નાટક નું કાર્યક્રમ યોજાયો ગ્રામજનોને આ જૂના નાટક ને નિહાળી દરેક ને આનંદ થયો અને ગામના સરપંચ શ્રી ગામના આગેવાનો એ આ નાટકની રંગત માણી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.