વડીયા સિંચાઈ યોજનામાં ૮૦ ટકા વધુ પાણી ભરાઈ જતા વડીયા ગામના લોકોને સતર્ક રહેવા સરૂચના - At This Time

વડીયા સિંચાઈ યોજનામાં ૮૦ ટકા વધુ પાણી ભરાઈ જતા વડીયા ગામના લોકોને સતર્ક રહેવા સરૂચના


વડીયા સિંચાઈ યોજનામાં ૮૦ ટકા વધુ પાણી ભરાઈ જતા વડીયા ગામના લોકોને સતર્ક રહેવા સરૂચના

વડીયા તાલુકાના વડીયા ગામ પાસે સુરવો નદી પર આવેલી વડીયા સિંચાઈ યોજનામાં પાણીની આવક થતા બુધવારે તા. ૧૭ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ બપોરે ૧૬.૦૫ વાગ્યાની સ્થિતિએ જળાશયની ડીઝાઈન સ્ટોરેજના ૮૦ ટકાથી વધુ જળાશય ભરાઈ જતાં સુરવો નદીના હેઠવાસમાં વડીયાના ગ્રામજનોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. . વર્ષાઋતુના પગલે જળાશયમાં પાણીની સતત આવક થતાં મામલતદાર ડીઝાસ્ટર, અમરેલી દ્વારા વડીયા ગામના લોકન આ જળાશયથી નીચેના વિસ્તારો કે ભાગમાં કે નદીના પટમાં અથવા કાંઠાના વિસ્તારમાં વસતા હોય તેવા તમામને સાવચેત રહેવા અને એ વિસ્તાર કે આજુબાજુમાં અવર – જવર ન કરવા માટે વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.


9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.