ખાખરીયા ના પાટીયા પાસે આવેલ ચેતન હનુમાનજી મંદિર ખાતે ખોડીયાર મંદિર આવતા યાત્રાળુને તમામ સુવિધા આપતા ચેતન હનુમાનજી સમુદાય - At This Time

ખાખરીયા ના પાટીયા પાસે આવેલ ચેતન હનુમાનજી મંદિર ખાતે ખોડીયાર મંદિર આવતા યાત્રાળુને તમામ સુવિધા આપતા ચેતન હનુમાનજી સમુદાય


છેલ્લા દસ વર્ષથી ચાલતા ચેતન હનુમાનજી સમુદાય દ્વારા ખાખરીયા ના પાટીયા પાસે ખોડીયાર મંદિર આવતા ધંધુકા ધોલેરા અમદાવાદ ખેડા વગેરે ત્યાંથી પગપાળા યાત્રાળુને ગરમ પાણી નાસ્તો ભોજન અને રહેવાની સુવિધા અને તમામ મેડિકલ ની સુવિધા કરવામાં આવે છે. અને ચેતન હનુમાનજી સમુદાય દ્વારાખડે પગે સેવા આપે છે આ તમામ સુવિધા વિના મૂલ્યે આપવામાં આવે છે આવું ભગીરથ કાર્ય કરે છે કાયમ માટે આવું કામ કરે એવી ચેતન હનુમાનજી દાદા પાસે પ્રાર્થના કરીએ છીએ. સીતારામ રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.