સાયલા ના ગુંદિયાવડા માં ખેડૂતો ના વાવેતર કરેલ પાક ડૂબી ગયા. - At This Time

સાયલા ના ગુંદિયાવડા માં ખેડૂતો ના વાવેતર કરેલ પાક ડૂબી ગયા.


સાયલા ના ગુંદિયાવડા ગામ માં વધુ વરસાદ ના કારણે આશરે ૧૦૦ વીઘા આસપાસ ના ખેતર માં વાવેતર કરેલ કપાસ નો ઉભો પાક વરસાદી પાણી ભરાતા ડૂબી ગયો હતો. ખેડતો માત્ર ખેતી પર જીવન ગુજારી રહ્યા છે. એવા માં પાક નિષ્ફળ જતા ખેડૂતો ચિંતા માં પડી ગયા છે. ત્યારે ગુંદિયાવડા ગામના લોકોને જે પાક ડૂબી ગયો છે તેનું યોગ્ય વળતર મળે એવી સરકાર પાસે માંગણી છે. તો ખેડૂતો ને થોડી રાહત મળે. હાલ માં ખેતર માં કોઈ જ પાક થઈ શકે એમ નથી.

રિપોર્ટર : રણજીતભાઇ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.