આઈ ખેડૂત પોર્ટલ તા,૧૮/૬/૨૦૨૪ નાં રોજ ખુલ્લું મુકાશે. - At This Time

આઈ ખેડૂત પોર્ટલ તા,૧૮/૬/૨૦૨૪ નાં રોજ ખુલ્લું મુકાશે.


ગુજરાત રાજ્ય નિયામક ખેતી કચેરી દ્વારા તમામ ખેડૂતોને લાભ મળી રહે તે માટે ૧૮/૬/૨૦૨૪ ના સવારે ૧૦:૩૦ કલાકે ,,૭ દિવસ માટે ઓનલાઈન અરજી કરવા માટે ખુલ્લું મુકવામાં આવશે.જેમા રાજ્યના ખેડૂતોને ખેતીવાડી યોજનાઓમાં સ્માર્ટફોન, પાક સંગ્રહ ના સાધનો, તથા બાંધકામના પાણીના ટાંકા જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. આ યોજના અંગે તમામ ખેડૂતોને લાભ મળે તે માટે પુરતી વ્યવસ્થા ઊભી કરવામાં આવ છે.
અહેવાલ,, જેસીંગભાઇ સારોલા,
બિઝનેસ પાર્ટનર,,રણજીતભાઇ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.