Atthistime News - News On Demand | Gujarat Top Breaking news

લીલીયા કન્યા શાળા ની વિદ્યાર્થીનીઓ દ્વારા મામલતદાર કચેરીની મુલાકાત કરવામાં આવી

લીલીયા કન્યા શાળા લીલીયાની ધોરણ 8 ની 50 વિદ્યાર્થીનીઓ દ્વારા મામલતદાર કચેરીની મુલાકાત લેવામાં આવેલ. સહ અભ્યાસિક પ્રવૃત્તિના ભાગરૂપે સામાજિક

Read more

લીલીયા સિવિલ હોસ્પિટલ ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરાયું

લીલીયા મોટા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાલુકા હેલ્થ ઓફિસર ડો.સિધ્ધપુરા તેમજ સી.એચ.સી અધિક્ષક ડો.ગાંધી ના માર્ગ દર્શન તળે સરકાર શ્રી

Read more

લીલીયાના પૂંજાપાદરમાં દીપડાના આંટાફેરા લીલીયા વનવિભાગના દાવાઓ પોકળ પુરવાર થયા !!

થોડા સમય પહેલા માલધારીના 2 ડઝન ઘેટા બકરાના મોત દીપડાએ નિપજાવ્યા હતા ફરી શિકારની શોધમાં દીપડો પૂંજા પાદરમાં લટાર મારતો

Read more

શહેરા નગરપાલિકાના સમાવિશ પરા વિસ્તારમાં પાલીખંડા થી મીઠાપુર તરફ જતા રોડ પરની સ્ટ્રીટ લાઈટો એક અઠવાડિયા થી બંધ હાલતમાં

શહેરા શહેરાનગરપાલિકામા આવેલા પરા વિસ્તારમાં આવેલા રસ્તાઓ પર સ્ટ્રીટ લાઈટો નાખવામા આવેલી છે. પણ આ સ્ટ્રીટ લાઈટો ઘણીવાર જાણે શોભાના

Read more

રાજકોટ યુવતી આપઘાત કેસઃ ઘરથી કંટાળી તેણે દવા પીધી હોવાનો પ્રેમી ભૂવાનો દાવો, વીડિયો-સ્ક્રિનશૉટ કર્યા જાહેર

દીકરીના મોત બાદ પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, ‘કેતન સાગઠીયા નામના । રહેતી યુવતીએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો

Read more

પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષકએ પ્રશંસનીય કામગીરી કરનાર છ પોલીસમેન ને સન્માનિત કર્યા

ગોસા(ઘેડ) તા.૨૧/૦૩/૨૦૨૫ પોરબંદર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ શુદ્રઢ બનાવવા સારી કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારીઓને પોરબંદર જિલ્લા પોલીસ અધિક

Read more

આંતરરાષ્ટ્રીય વન દિવસ 2025 નિમિત્તે અરવલ્લી વન વિભાગ દ્વારા બાઇક રેલી અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન

21 માર્ચ 2025ના રોજ આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી નિમિત્તે અરવલ્લી વન વિભાગ, મોડાસા દ્વારા વન સંરક્ષણ અને જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય

Read more

તા.૨૩ માર્ચના યોજાનાર ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ (ગુજકેટ)-૨૦૨૫ ને ધ્યાને લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

ગોધરામાં આવેલ કુલ ૧૦ પરીક્ષા કેન્દ્રો અને તેની આસપાસના વિસ્તારમાં પરીક્ષા સમય દરમિયાન કેટલાક કૃત્યો કરવા પર પ્રતિબંધ પંચમહાલ, ગુજરાત

Read more

રાજકોટઃમહાનગર પાલિકા મનપાનું બુલડોઝર વોર્ડ નં ૧૦ માં આવેલ યોગેશ્વર શેરી નં ૩ માં ટી. પી રોડ ખુલ્લો કરવામાં આવ્યો

વોર્ડ નં 17 માં આવેલ યોગેશ્વર શેરી નં 3 માં ટી. પી રોડ ખુલ્લો કરવામાં આવ્યો. બિનકાયદેસર બાંધ કામો પણ

Read more

ગઢડા શહેરમાં વેપારી સામે થયેલી છેડતી નહી ફરિયાદ અંગે વેપારીઓ દ્વારા બંધ પાળી સમર્થનમાં આવ્યા

બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં જૂના મંદિરની સાંખયોગી બહેન દ્વારા ગઢડા ના વેપારી હિતેશભાઈ બલદાણીયા સામે છેડતી કર્યા અંગેની ગઢડા પોલીસ

Read more

કર્ણાટક વિધાનસભામાં મુસ્લિમ અનામત મુદ્દે હોબાળો:BJP ધારાસભ્યોએ બિલની કોપી ફાડી સ્પીકર તરફ ફેંકી, 18 MLA સસ્પેન્ડ; CM સહિત મંત્રી-ધારાસભ્યોનો પગાર બમણો થયો

શુક્રવારે કર્ણાટક વિધાનસભામાં સરકારી કોન્ટ્રાક્ટમાં મુસ્લિમોને 4% અનામત આપવાના મુદ્દા પર ભાજપના ધારાસભ્યોએ હંગામો મચાવ્યો હતો. આર અશોકના નેતૃત્વમાં ભાજપના

Read more

રાબડીએ કહ્યું- નીતિશનું દિમાગ ખરાબ, દીકરાને CM બનાવો:તેજસ્વીએ કહ્યું- PMના લાડલાએ રાષ્ટ્રગીતનું અપમાન કર્યું; 8 મિનિટમાં ગૃહની કાર્યવાહી સ્થગિત

શુક્રવારે બિહાર વિધાનસભામાં નીતિશ દ્વારા રાષ્ટ્રગીતનું અપમાન કરવાના મુદ્દા પર ભારે હોબાળો થયો હતો. વિપક્ષે ગૃહની અંદર અને બહાર પોસ્ટરો

Read more

31 માર્ચ 2026, નક્સલવાદનો ભારતમાં છેલ્લો દિવસ હશે:વારસામાં મળેલા આતંકવાદ-ઉગ્રવાદ સામે લડ્યા, જમ્મુ-કાશ્મીરમાં 12 હજાર કરોડનું રોકાણ થયું: સંસદમાં શાહ

શુક્રવારે, બજેટ સત્રના આઠમા દિવસે, અમિત શાહે ગૃહ મંત્રાલયના કામકાજ પર ચર્ચાનો જવાબ આપ્યો. શાહે કહ્યું કે ચર્ચા દરમિયાન કેટલાક

Read more

ગોપાલને ગુજરાત અને સિસોદિયાને પંજાબ:હારનો સ્વાદ ચાખ્યા પછી સૌરભ ભારદ્વાજને દિલ્હીની કમાન; AAP સંગઠનમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર

આમ આદમી પાર્ટીની રાજકીય બાબતોની સમિતિ (PAC)ની બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. આ બેઠક પાર્ટીના કન્વિનર અને દિલ્હીના

Read more

RSSના મંચ પર ડૉ. મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ:સહ-સરકાર્યવાહે મણિપુરની પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી, કહ્યું- ભાષા વિવાદ પરસ્પર ઉકેલવો પડશે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની ત્રણ દિવસીય અખિલ ભારતીય પ્રતિનિધિ સભા શુક્રવારે બેંગલુરુમાં શરૂ થઈ. સભાની શરૂઆતમાં ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન

Read more

યોગીએ કહ્યું- સત્તા ગુમાવવી પડે તો પણ કોઈ સમસ્યા નહીં:યુપીમાં ઉજવણી થાય છે, રમખાણો નહીં; અયોધ્યામાં રામ મંદિર-હનુમાનગઢીના દર્શન કર્યા

અયોધ્યા પહોંચેલા સીએમ યોગીએ કહ્યું કે, અમે સત્તા માટે નથી આવ્યા. ભલે રામ મંદિર માટે સત્તા ગુમાવવી પડે, તો પણ

Read more

ધંધુકા પોલીસે છસિયાણા ગામમાં પોસ્કોના ગુનામાં આરોપીને ઝડપ્યો, કોર્ટ દ્વારા જેલ હવાલે

ધંધુકા પોલીસે છસિયાણા ગામમાં પોસ્કોના ગુનામાં આરોપીને ઝડપ્યો, કોર્ટ દ્વારા જેલ હવાલે અમદાવાદ જીલ્લા ના ધંધુકા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલા

Read more

બાલાસિનોર તાલુકા પોલીસ ગુમ થનાર યુવકને ગણતરીના દિવસોમા શોધી કાઠયો

મહીસાગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયદિપસિંહ જાડેજા સાહેબ નાઓએ ગુમ/અપહરણ થયેલ બાળકો તથા વ્યક્તિઓને શોધી કાઢવા માટે તા.૧૬/૦૩/૨૦૨૫ થી તા.૩૧/૦૩/૨૦૨૫

Read more

સાબરકાંઠા કલેક્ટર શ્રી ની અધ્યક્ષતામાં ચૂંટણીલક્ષી મુદ્દાઓની ચર્ચા માટે રાજકીય પક્ષો સાથેની બેઠક યોજાઇ

સાબરકાંઠા કલેક્ટર શ્રી ની અધ્યક્ષતામાં ચૂંટણીલક્ષી મુદ્દાઓની ચર્ચા માટે રાજકીય પક્ષો સાથેની બેઠક યોજાઇ ************* સાબરકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી લલીત નારાયણ

Read more

લુણાવાડા સિવિલ હોસ્પિટલમાં પ્રસુતિ દરમિયાન મહિલાનું મોત નિપજ્યું હોવાનો પરિવારનો આક્ષેપ..

મહીસાગર જિલ્લામાં લુણાવાડા સિવિલ હોસ્પિટલમાં પ્રસુતિ દરમિયાન મહિલાનું મોત નિપજ્યું હોવાનો પરિવારનો આક્ષેપ.. લુણાવાડા સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે બપોરે મહિલાને સારવાર

Read more

જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિદ્ધાર્થના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ કાર્યક્રમ યોજાયો

સારી કામગીરી કરનાર પીઅર એજ્યુકેટર અને હેલ્થ એન્ડ વેલનેસ એમ્બેસેડરનુ એવોર્ડ અને સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યા મહીસાગર આરોગ્ય શાખા

Read more

કરમદીયા ગામે મેન બજાર રોડ ઉપર હનુભાઈ નાગજીભાઈ વાઘેલા નામનો ઈસમ નશો કરેલી હાલતમાં મળી આવતા બગદાણા પોલીસે ઝડપ્યો

કરમદીયા ગામે મેન બજાર રોડ ઉપર હનુભાઈ નાગજીભાઈ વાઘેલા નામનો ઈસમ નશો કરેલી હાલતમાં મળી આવતા બગદાણા પોલીસે ઝડપ્યો

Read more

બોટાદમાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી : શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો ખાતે વિદ્યાર્થીઓને કૃમિનાશક દવાઓ આપવામાં આવી

બોટાદમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભારતીબેન ધોળકીયાના માર્ગદર્શન અન્વયે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ૧

Read more

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં ઈતિહાસ અને ગુજરાતી ભવન ખાતે એ “ભારતીય બંધારણની મૂળભૂત ફરજો” પર વ્યાખ્યાન યોજાયુ

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં ઈતિહાસ અને ગુજરાતી ભવન ખાતે એ “ભારતીય બંધારણની મૂળભૂત ફરજો” પર વ્યાખ્યાન યોજાયુ જૂનાગઢ તા.૨૧, ભક્તકવિ

Read more

ભક્તકવિ નરસિંહ મહેતા વિશ્વ વિદ્યાલય દ્વારા ડો એ કે સિંધ સાહિત્ય ક્લબ નું ઉદ્ધાટન કરાયું

ભક્તકવિ નરસિંહ મહેતા વિશ્વ વિદ્યાલય દ્વારા ડો.એ.કે.સિંઘ સાહિત્ય ક્લબનું ઉદઘાટન કરાયુ શિક્ષણનું લક્ષ્ય માત્ર પાઠ્યક્રમનું અધ્યયન જ નથી પરંતુ તેના

Read more

જસદણમાં સુનિલ કાળુભાઈ મકવાણા નામનો ઇસમ દેશી દારૂ પીધેલી હાલતમાં મળી આવતા જસદણ પોલીસે સુનિલની અટકાયત કરી

જસદણમાં સુનિલ કાળુભાઈ મકવાણા નામનો ઇસમ દેશી દારૂ પીધેલી હાલતમાં મળી આવતા જસદણ પોલીસે સુનિલની અટકાયત કરી

Read more

બોટાદ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ જેમાં જિલ્લા કલેક્ટર દ્વારા પ્રજાલક્ષી પ્રશ્નોને સત્વરે ઉકેલવા માટે સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું

બોટાદ જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયની અધ્યક્ષતામાં બોટાદ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક સભાખંડ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં

Read more

શ્રી મિતેશભાઇ ભટ્ટની ભરતી પસંદગી સમિતિમાં નિયુક્તિ કરવામાં આવી……..

શ્રી મિતેશભાઇ ભટ્ટની ભરતી પસંદગી સમિતિમાં નિયુક્તિ કરવામાં આવી…….. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના પ્રાંત અધ્યક્ષ શ્રી મિતેશભાઇ ભટ્ટની

Read more
preload imagepreload image