સાળંગપુર હનુમાનજી મંદિર વિભાગ દ્રારા કરવામાં આવી પ્રશંસનિય કામગીરી - At This Time

સાળંગપુર હનુમાનજી મંદિર વિભાગ દ્રારા કરવામાં આવી પ્રશંસનિય કામગીરી


બોટાદ જિલ્લા વહીવટી વિભાગ દ્રારા ખાંભડા ડેમ ઓવરફ્લો થાય તે પહેલાં નીચાણ વાળા વિસ્તારમાં રહેતા કુલ 198 લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવેલ જેમાં ખાંભડા સરકારી શાળામાં 72 લોકોને રહેવા માટેની વ્યવસ્થા કરાઈ છે જે તમામ 72 લોકો માટે સાળંગપુર હનુમાનજી મંદિર દ્વારા જમવાની વ્યવસ્થા કરી પ્રશંશનીય કામગીરી કરેલ છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.