મૂળ લુશાળા નિવાસી હાલ મેંદરડા ખાતે રહેતા અનિલભાઈ મોહનભાઈ ટાટમિયા નુ દુઃખદ અવસાન - At This Time

મૂળ લુશાળા નિવાસી હાલ મેંદરડા ખાતે રહેતા અનિલભાઈ મોહનભાઈ ટાટમિયા નુ દુઃખદ અવસાન


-:અવશાન નોંધ મેંદરડા:-

મૂળ લુશાળા હાલ મેંદરડા નિવાસી સ્વ.અનિલભાઈ મોહન ભાઈ ટાટમીયા ઉ- વર્ષ-૫૮ તે ભુપતભાઇ તથા જગદીશભાઈ તથા રાજેશભાઈ તથા નરેશભાઈ ના ભાઈ તથા નિકુંજભાઈ તથા મોહિતભાઈ ના પિતા નુ તા.૨૨/૬/૨૦૨૪ શનિવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે
સદૃગત નુ બેસણું તા‌.૨૪/૬/૨૦૨૪ ને સોમવારે જસ્મીન હોલ જુના પાણીના ટાંકા પાસે ચાર થી છ મેંદરડા ખાતે રાખેલ છે
રીપોર્ટ કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.