વડનગર પાટીદાર સમાજ દેવલોક પામેલ sPG ટીમ તથા કાર્યકરો દ્વારા 51,000.00/- સહાય અર્પણ કરવામાં આવી. - At This Time

વડનગર પાટીદાર સમાજ દેવલોક પામેલ sPG ટીમ તથા કાર્યકરો દ્વારા 51,000.00/- સહાય અર્પણ કરવામાં આવી.


*વડનગર શહેર SPG ગૃપ*
---------------------------------
*વડનગર પાટીદાર સમાજ ને જણાવવાનું કે આજરોજ તારીખ ૨૧.૦૯.૨૦૨૪ ને શનિવાર નાં રોજ સ્વ.: પરેશભાઈ ઈશ્વરલાલ પટેલ (નાદરશા) જે દેવલોક પામેલ હતા તેમના પરિવાર નાં સભ્યો ને આજે વડનગર શહેર ના SPG ટીમ ના તમામ કાર્યકરો સાથે તેમના નિવાસસ્થાને તેમના પરિવાર ને મળી ને સાંત્વના પાઠવી અને શ્રી સરદાર પટેલ સેવાદળ (SPG) તરફ થી આજીવન મેમ્બર ને રૂપિયા ૫૧,૦૦૦.૦૦/- ની સહાય તેમના પરિવાર ને અર્પણ કરેલ છે.*

*નોંધ : વડનગરા પાટીદાર સમાજ ને જાણ કરવાની કે જે લોકો હજુ શ્રી સરદાર પટેલ સેવાદળ માં સભ્યો બનવાના બાકી હોય તો સત્વરે મેમ્બર બનવા વિનંતી છે.*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.