વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત - At This Time

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત


સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.04-07-2024ને ગુરુવારના રોજ શ્રીકષ્ટભંજનદેવને દાદાને હજારીગલના ફૂલોનો દિવ્ય શણગાર તથા દાદાના સિંહાસનને ગલગોટાના ફૂલો વડે શણગાર કરવામાં આવેલ એવં સવારે 05:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ ભક્તોએ આ અનેરા દર્શનનૉ પ્રત્યક્ષ લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ મંદિરના ગેઈટથી ઢોલ-નગારા સાથે રૂપાલાનુ કરાયું સ્વાગત રૂપાલા તેમજ તેમના પરીવાર દ્વારા છેલ્લા ત્રણેક વર્ષથી હનુમાનજી દાદાને ધજા ચડાવાય છે આજે પણ હનુમાનજી મદિરે પુરૂષોત્તમભાઈ રૂપાલાએ ધજા ચડાવી કર્યા દર્શન પુરૂષોત્તમભાઈ રૂપાલા, કાળુભાઈ ડાભી, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આત્મારામ પરમાર વિગેરે ભાજપના અગ્રણી કાર્યકર્તાઓને સાળંગપુર હનુમાનજી મંદિરના કોઠારીસ્વામી વિવેકસાગરદાસજી તેમજ સંતોએ એ ફૂલહાર પહેરાવી આશીર્વાદ આપ્યા હતા.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.