આજરોજ સાબરકાંઠા જિલ્લાના દરામલી સ્ટેશન પર ની નવજીવન વિદ્યાવિહાર સ્કુલ માં - At This Time

આજરોજ સાબરકાંઠા જિલ્લાના દરામલી સ્ટેશન પર ની નવજીવન વિદ્યાવિહાર સ્કુલ માં


આજરોજ સાબરકાંઠા જિલ્લાના દરામલી સ્ટેશન પર ની નવજીવન વિદ્યાવિહાર સ્કુલ માં ૨૧જુન નાં રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી. સંસ્થા ના પૃમુખ . મંત્રી શ્રી નાં અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું જેમાં શાળાના આચાર્ય શ્રી તથા સ્ટાફગણ તેમજ સમગ્ર વિધાર્થીઓ આનંદ અને ઉલ્લાસ ભેર જોડાયા હતા.... ગૌતમ નાયક બ્યુરો ચીફ સાબરકાંઠા...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.