કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા સહિતના પદાધિકારીઓ- અધિકારીઓએ ભારત વિકાસની પ્રતિજ્ઞા લીધી - At This Time

કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા સહિતના પદાધિકારીઓ- અધિકારીઓએ ભારત વિકાસની પ્રતિજ્ઞા લીધી


કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા સહિતના પદાધિકારીઓ- અધિકારીઓએ ભારત વિકાસની પ્રતિજ્ઞા લીધી

"નાગરિક પ્રથમ અભિગમ" સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનનાં પગલાંના ભાગરૂપે "વિકાસ સપ્તાહ" અંતર્ગત ભાવનગર જિલ્લામાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શ્રી ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ હોલ ખાતે ‘સાંસ્કૃતિક કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા, મેયરશ્રી ભરતભાઇ બારડ, મ્યુનિસિપલ કમિશનર શ્રી સુજીત કુમાર, જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતા,જિલ્લા વિકાસ અધિકારીશ્રી જી. એચ. સોલંકી,જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી વિક્રમસિંહ પરમાર, શ્રી કુશલભાઈ દીક્ષિત, શ્રી પ્રકાશભાઈ રાઠોડ,ભાવનગર જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ, જિલ્લાના પદાધિકારીઓ તેમજ જિલ્લાના કલા રસીકો, કલાવૃદોએ ભારત વિકાસની પ્રતિજ્ઞા લીધી હતી.


7623900594
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.