પાળીયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટને રૂપિયા 42924 બેતાલીસ હજાર નવસો સોવીસ નું દાન - At This Time

પાળીયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટને રૂપિયા 42924 બેતાલીસ હજાર નવસો સોવીસ નું દાન


(કનુભાઇ ખાચર દ્વારા)
આજરોજ પાળીયાદ મહાજન પાંજરાપોળ માં મૂળ પાળીયાદ ના હાલ મુંબઈ સ્વ.શાંતિલાલ ચત્રભુજ શાહ તથા સ્વ. કમળાબેન શાંતિલાલ શાહ ના આત્મશ્રેયાથૅ નિમિત્તે રૂ.42924/- (બેતાલીસ હજાર નવ સો ચોવિસ રૂપિયા) હસ્તે. મયુરીબેન મુકેશભાઈ શાહ તરફથી રૂ.22222/- તથા હર્ષદભાઈ શાહ તરફથી રૂ.15002/-તથા પ્રવીણભાઈ ચત્રભુજ શાહ તરફથી 5000/-તથા હિતેનભાઈ શાહ તરફથી 500/- તથા રાજકુમાર પટેલ તરફથી 200/-પાળીયાદ મહાજન પાંજરાપોળમાં અબોલ પશુઓને ઘાસચારામાં દાનમાં મળેલ છે તે બદલ સંસ્થા આપનો હૃદય પૂર્વક આભાર માને છે. એમ કનુભાઈ ખાચર ની યાદી જણાવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.