સોમનાથ-પ્રભાસ-પાટણ ના લોકલાડીલા બ્રહ્મદેવતા સેવાઓમાં સદાયે અગ્રેસર - At This Time

સોમનાથ-પ્રભાસ-પાટણ ના લોકલાડીલા બ્રહ્મદેવતા સેવાઓમાં સદાયે અગ્રેસર


સોમનાથ-પ્રભાસ-પાટણ ના લોકલાડીલા બ્રહ્મદેવતા સેવાઓમાં સદાયે અગ્રેસર
- નામ તેવા જ ગુણ મિલન સાર, મિલનભાઈ જોશી નો તારીખ 23 સપ્ટેમ્બર એ જન્મદિવસ
સોમનાથ પ્રભાસ પાટણ ના લોકલાડીલા બ્રહ્મ દેવતા સેવાઓમાં સદાય અગ્રેસર અને નામ તેવા જ મિલન સાર ગુણ ધરાવતા મિલનભાઈ જોશી નો આજે જન્મદિવસ. સોમનાથ કેટરિંગ એસોસિએશનના પ્રમુખ તથા ગીર સોમનાથ જિલ્લા ટ્રાફિક સમિતિ સભ્ય તથા સંસ્કાર ભારતી ગુજરાતના મહામંત્રી તેમજ વિશાળ ચાહક વર્ગ ધરાવતા, એવા તેઓના જન્મદિવસે ઠેર ઠેરથી હાર્દિક શુભેચ્છાઓ નો વરસાદ થઈ રહ્યો છે. મોબાઇલ નંબર 9824584299

રીપોર્ટ દિપક જોષી ગીર સોમનાથ પ્રાચી તીર્થ 9825695960


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.