આજરોજ પ્રા.આ.કેન્દ્ર ભીમનાથના અંકેવાળીયા ગામમાં ચાંદીપુરા વાઇરસ નામના રોગનો ફેલાવો ના થાય તેના આગોતરા પગલા માટે પાઉડર છંટકાવ કામગીરી - At This Time

આજરોજ પ્રા.આ.કેન્દ્ર ભીમનાથના અંકેવાળીયા ગામમાં ચાંદીપુરા વાઇરસ નામના રોગનો ફેલાવો ના થાય તેના આગોતરા પગલા માટે પાઉડર છંટકાવ કામગીરી


આજરોજ પ્રા.આ.કેન્દ્ર ભીમનાથના અંકેવાળીયા ગામમાં ચાંદીપુરા વાઇરસ નામના રોગનો ફેલાવો ના થાય તેના આગોતરા પગલા માટે પાઉડર છંટકાવ કામગીરી ગામના સરપંચ જનકબેન ઝાપડિયા, મ.પ.હે.વ નરેન્દ્રચંદ્ર, સુપરવાઇઝર બ્રિજેશભાઈ ચાવડા દ્વારા કામગીરી કરવામાં આવી. આ તમામ કામગીરી મેડીકલ ઓફીસર નિખિલ સોલંકી, અને તાલુકા હેલ્થ ઓફીસર શશી શેખર પ્રસાદના માર્ગ દર્શન હેઠળ કરવામાં આવી.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.